ઉત્તરાખંડમાં લાગું થશે UCC; લિવ-ઇનમાં રહેતા કપલને લગ્નની જેમ રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત
  • January 14, 2025

ઉત્તરાખંડમાં 26 જાન્યુઆરીથી નવા નિયમો લાગુ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડના નવા નિયમ ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે

Continue reading
સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, પોલીસ તપાસમાં લાગી
  • January 13, 2025

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં યોજાયેલા મહા કુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો થયો  છે. મહારાષ્ટ્રના જલગાંવ નજીક અજાણ્યા લોકોએ પથ્થરમારો કર્યો. આ ઘટનામાં ટ્રેનના B-6 કોચની બારીના કાચ તૂટી ગયા હતા, જેના…

Continue reading
શ્રધ્ધાઃ મહાકુંભનું પ્રથમ સ્નાન, 60 લાખ શ્રદ્ધાળુઓએ લગાવી ડૂબકી
  • January 13, 2025

ભારતના અતિપ્રાચીન મેળા મહાકુંભનો  પ્રારંભ પ્રયાગરાજમાં થઈ ગયો છે. આજે પોષ પૂર્ણિમાના દિવસે પહેલું સ્નાન છે. સવારે 9.30 વાગ્યા સુધીમાં 60 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું છે. આ આંકડો 1 કરોડ…

Continue reading
કોંગ્રેસ છોડી AAPમાં જનાર નેતાની ગોળી મારી હત્યા, કેવી રીતે થઈ ઘાતકી હત્યા?
  • January 11, 2025

પંજાબના લુધિયાણા પશ્ચિમ મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગુરપ્રીત ગોગી બસ્સીનું શુક્રવારે મોડી રાત્રે શંકાસ્પદ સંજોગોમાં ગોળી મારવામાં આવ્યા બાદ મૃત્યુ થયું. કહેવામાં આવી રહ્યું છે કે ગુરપ્રીત ગોગીના માથામાં…

Continue reading
રામલલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બન્યું ‘સ્વર્ગ’
  • January 11, 2025

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. પરંતુ તેની તારીખ અંગે ઘણી મૂંઝવણ હતી, કારણ કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થયો હતો, જેને આખી દુનિયાએ જોયો હતો. આ વખતે પણ તેમની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.

Continue reading
અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી, AIIMSમાં દાખલ
  • January 10, 2025

અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની તબિયત લથડી છે. તેને દિલ્હી એઈમ્સમાં દાખલ કરાયો છે. રાજનને જ્યાં દાખલ કરવામાં આવ્યો છે ત્યાં દિલ્હી પોલીસે સુરક્ષા કડક ખડગી દીધી છે. છોટા રાજનને દિલ્હી…

Continue reading
સૌથી ધનિક તિરુપતિ મંદિરમાં ટોકન લેવા પડાપડી, 6 ભક્તોના મોત, કેવી રીતે બની દુર્ઘટના?
  • January 9, 2025

ગઈકાલે બુધવારે આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરના વિષ્ણુ નિવાસમાં વૈકુંઠ દ્વાર ખાતે સર્વ દર્શન ટોકન વિતરણ દરમિયાન થયેલી નાસભાગમાં 6 લોકોના મોત થયા હતા. 40 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાંથી…

Continue reading
દિલ્હી BJPને ઝટકો, મંદિરના આટલા પૂજારીઓ AAPમાં જોડાઈ ગયા
  • January 8, 2025

વિધાનસભા ચૂંટણી પહેલા દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને મોટો ઝટકો આપ્યો છે. બુધવારે અરવિંદ કેજરીવાલની હાજરીમાં દિલ્હી 100 જેટલા પૂજારીઓ AAPમાં જોડાયા છે. આ અવસર પર કેજરીવાલે કહ્યું કે, આજે…

Continue reading
વી. નારાયણન ISROના નવા વડા, જાણો તેમની શું છે સિદ્ધિ ?
  • January 8, 2025

એસ. સોમનાથની નિવૃત્તિ બાદ કેન્દ્ર સરકારે વી. નારાયણને ઈસરોના વડા તરીકે નિયુક્ત કર્યા છે. વી. નારાયણ હવે ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. 14 જાન્યુઆરીએ  ISROના ચીફ એસ. સોમનાથનું સ્થાન લેશે.…

Continue reading

You Missed

UPPSC FIR Mukesh Kumar Verma: UPPSC પર સવાલ ઉઠાવવો પડ્યો ભારે? સોશિયલ મીડિયા પોસ્ટ બદલ મુકેશ વર્મા વિરુદ્ધ FIR
US visa cancellation: ટ્રમ્પ સરકારની 2 લાખ વિઝા રદ કરવાની તૈયારી, 70 હજારથી વધુ ભારતીયો પર ખતરો
India Waste Import: ભારત પોતાનો કચરો નથી સંભાળી શકતું, તો વિદેશી કચરો કેમ આયાત કરે છે? મદ્રાસ HCનો સવાલ
Amit Shah Illegal Immigrants: ‘ઘૂસણખોરીમુક્ત ભારત’નું લક્ષ્ય, પણ સરકાર પાસે ઘૂસણખોરોનો ડેટા જ નથી! RTIએ ખોલી પોલ
8.23 Lakh Union Govt Vacancies: 8 લાખથી વધુ સરકારી પદ ખાલી કેમ? RTIના આંકડાથી મોદી સરકારની રોજગાર નીતિ પર સવાલ
School Theek Karo UP FIR: યુપીમાં સ્કૂલની બદહાલી બતાવવી ગુનો? 8 જિલ્લામાં FIR, મેરઠમાં 2ની ધરપકડ