કેજરીવાલ-સિસોદિયા સામે લીકર કૌભાંડનો કેસ ચલાવવા EDને કેન્દ્રીય ગૃહમંત્રાલયે આપી મંજૂરી
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે

















