Gir Lion Deaths Controversy: કોઈ રોગ નથી તો સિંહને પાંજરામાં કેમ પુર્યા, કાયદા મૂજબ જંગલના સિંહને પાંજરામાં પૂરી શકાતા નથી
Gir Lion Deaths Controversy: ગુજરાતનું ગૌરવ ગણાતા એશિયાટિક સિંહો આજે ગીરના જંગલોમાં સરકારી બેદરકારી અને ચેપી રોગચાળાના કારણે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ૧૩ થી વધુ સિંહોના…








