North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા
North-East India: ઉત્તર-પૂર્વ ભારતના રાજ્યોમાં હાલમાં અસ્થિરતા અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. આસામ-નાગાલેન્ડ સરહદ પર વધી રહેલા વિવાદોએ સ્થાનિક લોકોની શાંતિ છીનવી લીધી છે. ઉરિયામઘાટ અને મારિયાનીમાં સ્થાનિકો,…







