Bihar: 4 બાળકો સહિત 5 જીવતાં સળગ્યા, 15 ગુમ, મુઝફ્ફરપુરની ઝૂંપડપટ્ટીમાંઆગ
Bihar fire: બિહારના મુઝફ્ફરપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં એક દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડાયોમાં આગ લાગી છે. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા…
Bihar fire: બિહારના મુઝફ્ફરપુરથી આ સમયે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુઝફ્ફરપુરમાં એક દલિત વસાહતના 50થી વધુ ઝૂંપડાયોમાં આગ લાગી છે. આ ઘટનામાં 4 બાળકો સહિત 5 લોકોના મોત થયા…
Engineer Tarini Das: બિહારની નીતિશ સરકારે મકાન બાંધકામ વિભાગના મુખ્ય એન્જિનિયર તારિણી દાસને સેવામાંથી દૂર કરી દીધો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા દરોડા દરમિયાન એન્જિનિયરના ઘરેથી કરોડો રૂપિયા રોકડા મળી…
Bihar News: બિહારના મુંગેર જિલ્લામાં ASI સંતોષ કુમાર સિંહની હત્યાનો મામલો હજુ ઠંડો પડ્યો નથી. તેવામાં ગત રવિવારે રાત્રે ફરી એકવાર ગ્રામજનોએ ડાયલ 112 પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો છે.…
બિહાર: મહિલા લોન રિકવરી એજન્ટના પ્રેમમાં પડી, પતિને છોડીને તેની સાથે કર્યા લગ્ન કર્યા બિહારના જમુઈ જિલ્લામાંથી પ્રેમ પ્રકરણનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક પરિણીત મહિલાએ તે પુરુષ…
Bihar News: જોગબનીથી કટિહાર થઈને પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેનોમાં મુસાફરી કરતા શ્રદ્ધાળુઓની ભીડ બેકાબૂ જોવા મળી રહી છે. આ દરમિયાન, જોગબનીથી દિલ્હી જતી સીમાંચલ એક્સપ્રેસમાં ભીડની સ્થિતિ ખૂબ જ બેકાબૂ…
Bihar News: બિહારના નવાદામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં લગ્ન દરમિયાન એક SI એ તેની નવપરિણીત પત્નિને મંદિરમાં થપ્પડ મારી દીધી હતી. આ ઘટના ગયા શનિવારે બની હતી…
ડિસેમ્બર મહિનામાં બિપીએસસી એટલે કે બિહાર લોક સેવા આયોગના પરીક્ષાર્થીઓ પર ત્રણ વખત લાઠીચાર્જ થઈ ચૂક્યો છે. રવિવારે બિહારની રાજધાની પટનામાં થયેલા લાઠીચાર્જમાં પોતાના ઘાયલ મિત્રને ખભે ટેકો આપતો એક…












