અદાણી-આંબેડકર અને રાહુલ ગાંધીના મુદ્દા પાછળની સમજો ક્રોનોલોજી; શું છે BJPની રણનીતિ?
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
સુપ્રીમ કોર્ટે ગુરુવારે (18 ડિસેમ્બર) ગાઝિયાબાદમાં કટ્ટરપંથી હિન્દુત્વવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાનો આરોપ લગાવતી અરજી પર વિચાર કરવા ઇનકાર કર્યો.…
નવી દિલ્હી: એક તરફ સરકાર ‘વન નેશન વન ઇલેકશન’ની તૈયારી કરી રહી છે, લોકસભા અને વિધાનસભાઓના ચૂંટણી એક સાથે કરાવવા માટે કાનૂન બનાવી રહી છે, બીજી તરફ ચૂંટણી આયોગની સ્થિતિ…
નવી દિલ્હી: સંસદ પરિસરમાં ગુરુવારે (19 ડિસેમ્બર) ભાજપ અને વિપક્ષી સાંસદો વચ્ચે ભારે હોબાળો થયો. ‘આંબેડકરનો અપમાન’ અને ‘બંધારણ પર હુમલા’ને લઈને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો. ભાજપ સાંસદોએ…
બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાના સાંસદો પર મારપીટ કરવાના આરોપ લગાવ્યા છે. આજે ગુરુવારે…
આજે ફરી એકવાર ગુજરાત સરકારની તાનાશાહી સામે આવી છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ધારાસભ્ય ચૈતર…
વિધાનસભા ખાતે પ્રેસ-ક્રોન્ફ્રન્સ કરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ…
ચૂંટણી પરિણામ બાદ 10 દિવસ પછી મહારાષ્ટ્રમાં કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. જોકે 10 દિવસમાં જ અન્ય નેતાઓની નારાજગી સામે આવી રહી છે. આ નારાજગી બળવાખોરીમાં ન પરિવર્તે તેવા પગલા…
સંસદના શિયાળુ સત્રનો મંગળવારે (17 ડિસેમ્બર) 17મો દિવસ છે. વન નેશન-વન ઇલેક્શન બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ સૌપ્રથમ વન નેશન, વન ઇલેક્શન માટે 129મું…
નવી દિલ્હી: ગાઝિયાબાદમાં હિન્દુ કટ્ટરવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આગામી 17 ડિસેમ્બરથી આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે, જેમાં નિવૃત્ત સિવિલ સેવક પણ અરજદાર છે. આ…


