Ayodhya Ram Mandir: રામ મંદિરના દાનમાં કરોડોનો ગોટાળો? સંતો અને ભાજપના નેતાઓના જ ટ્રસ્ટ પર ગંભીર સવાલો!
Ayodhya Ram Mandir: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં આવતા ચઢાવા અને દાનની રાશિમાં નાણાકીય ગડબડીના આરોપોએ દેશભરમાં રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે ભૂકંપ સર્જ્યો છે. આ વિવાદ માત્ર વિપક્ષના આક્ષેપો પૂરતો સીમિત…







