Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ
Metasar dalit discrimination: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા મેતાસર ગામમાં કૂવેથી પાણી ભરવા જેવી પાયાની બાબતમાં દલિત સમાજના લોકો સાથે ભેદભાવ અને આભડછેટ રાખવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…









