Delhi: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ રાજીનામું આપ્યું, LGએ વિધાનસભાનો કર્યો ભંગ
  • February 9, 2025

Delhi Election Result: દિલ્હીના મુખ્યમંત્રી આતિશીના રાજીનામું આપી દીધુ છે. જેથી ઉપરાજ્યપાલે આજે (9 ફેબ્રુઆરી) વિધાનસભાનો ભંગ કરી દીધો છે. પરિણામોના બીજા દિવસે, વર્તમાન મુખ્યમંત્રી સવારે 11 વાગ્યે LG સચિવાલય…

Continue reading
Delhi: ચૂંટણી જીત્યા બાદ આતિશીએ જબ્બર ડાન્સ કર્યો, સ્વાતિ માલીવાલે કહ્યું: બેશરમીનું પ્રદર્શન
  • February 9, 2025

New Delhi Election Result: દિલ્હી વિધાનસભામાં ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓની હાર થઈ છે. અરવિંદ કેજરીવાલ, પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા જેવા ઘણા દિગ્ગજો ચૂંટણી મેદાનમાં હારી ગયા. જોકે,…

Continue reading
Delhi: દિલ્હીમાં AAP સરકારનો સૂરજ આથમી ગયો, હવે અરવિંદ કેજરીવાલ શું કરશે?
  • February 9, 2025

Delhi News:અરવિંદ કેજરીવાલે 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી હતી અને 3 લાખ 71 હજારથી વધુ મતોથી હારી ગયા હતા. તે સમયે, આમ આદમી પાર્ટીની રચનાને માંડ…

Continue reading
Delhi Election: 15 કરોડવાળી ઓફરની તપાસ, કેજરીવાલના ઘરે ACB ટીમ પહોંચી, શું છે મામલો?
  • February 7, 2025

Delhi  Election: દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીએ ભાજપ પર ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગનો આરોપ લગાવ્યો હતો. અરવિંદ કેજરીવાલ અને અન્ય AAP નેતાઓએ આરોપ લગાવ્યો કે ભાજપે AAP ઉમેદવારોને 15…

Continue reading
Delhi Elections LIVE: બપોરે 1 વાગ્યા સુધી દિલ્હીમાં કેટલા ટકા મતદાન? કોણ જીતશે?
  • February 5, 2025

Delhi Elections: આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. આ વખતે ચૂંટણી આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે સીધી સીધી…

Continue reading
Shatrughan Sinha called PM: શત્રુઘ્ન સિંહાએ PM મોદીને ‘પ્રચાર મંત્રી’ ગણાવ્યા, ખેડૂતોની આવક બમણી કરવાને લઈ શું કહ્યું?
  • February 3, 2025

Shatrughan Sinha called PM: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં દિગ્ગજ નેતાઓ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ શત્રુઘ્ન સિંહાએ પણ રવિવારે દિલ્હીમાં પ્રચાર કર્યો હતો. શત્રુઘ્ન સિંહાએ આમ આદમી પાર્ટી…

Continue reading
DELHIમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે, 5 ફેબ્રુઆરીએ મતદાન, ઈસુદાને શું કહ્યું?
  • January 7, 2025

ચૂંટણીપંચે આજે મંગળવારે દિલ્હીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. આ સાથે જ દિલ્હીમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. 70 સભ્યોની વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં ચૂંટણી…

Continue reading
આ વ્યક્તિ 870 કીમી સુધી દંડવતયાત્રા કરી દિલ્હી કેમ જશે?, સાંભળો વાલ્મિકી સમાજની વેદના
  • January 1, 2025

ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈકામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત અરવલ્લીના માલપુરથી દિલ્લી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા.…

Continue reading
પૂજારી-ગ્રંથીઓને દર મહિને 18 હજાર રૂપિયા- કેજરીવાલની જાહેરાત પર બીજેપીએ શું કહ્યું?
  • December 30, 2024

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અરવિંદ કેજરીવાલે દિલ્હીવાસીઓ માટે વધુ એક સ્કીમ જાહેર કરી છે. વરિષ્ઠો અને મહિલાઓ માટે મોટી યોજનાઓ જાહેર કર્યા બાદ પૂજારીઓ અને ગ્રંથીઓ…

Continue reading

You Missed

IPS Bushra Bano Transfer: ‘અસ્સલામઅલૈકુમ’ બોલવાના વીડિયો બાદ મહિલા IPSની બદલી, હિન્દુ સંગઠનની ફરિયાદથી રાજકીય વિવાદ
Bihar Flood and Drought: નદીઓમાં પૂરનું પાણી છતાં ખેતરો સૂકાં, બિહારની સિંચાઈ વ્યવસ્થા સામે ગંભીર સવાલ
Retail Inflation India: આઠ મહિનાના ઉચ્ચ સ્તરે પહોંચી છૂટક મોંઘવારી, ઓગસ્ટમાં CPI 4.82 ટકા નોંધાયો
Academic Freedom in India: ભારત સહિત 59 દેશોમાં અકાદમિક સ્વતંત્રતા પર સંકટ, એક વર્ષમાં ઉચ્ચ શિક્ષણ પર 382 હુમલા
Parliament Monsoon Session: સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થયાને 32 દિવસ છતાં સમાપન નહીં, પરિસીમન વિધેયક ફરી લાવવાની અટકળો તેજ
Tamil Nadu Politics: તમિલનાડુમાં TVK સરકારને ડાબેરી પક્ષોનું બહારથી સમર્થન, પેટાચૂંટણીમાં અલગ લડવાનો નિર્ણય