જિજ્ઞેશ મેવાણીનો EXCLUSIVE ઇન્ટરવ્યું; અમિત શાહ, બાબા સાહેબ અને કોંગ્રેસના મુદ્દા ઉપર શું બોલ્યા?
  • December 24, 2024

અમિત શાહની બાબા સાહેબ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્ય અને દેશભરમાં તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત રિપોર્ટને ઇન્ટરવ્યું આપીને અમિત શાહ સહિત સત્તાધારી બીજેપી…

Continue reading
બાંગ્લાદેશે સત્તાવાર રીતે ભારત પાસે શેખ હસીનાના પ્રત્યાર્પણની કરી માંગ; બીજું શું કહ્યું?
  • December 23, 2024

બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ…

Continue reading
ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી ગુજરાતની નિર્ભયાએ તોડ્યો દમ
  • December 23, 2024

આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના…

Continue reading
બાબા સાહેબ આંબેડર મૂર્તિ ખંડિત કેસ; મેવાણીએ કહ્યું- ઉગ્ર આંદોલન કરવા મજબૂર કરતાં નહીં
  • December 23, 2024

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને ખંડિત કરવાની ઘટના સામે આવતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ ધરણા પણ શરૂ કરી દીધા છે. હવે…

Continue reading
ગુજરાતનો દિકરો આજે સોશિયલ મડિયા પર મચાવી રહ્યો છે ધૂમ, જાણિતા સિંગરે આપ્યો સાથ
  • December 23, 2024

ત્રીજા ધોરણમાં ભણતો એક સાત વર્ષનો બાળક..જેને દુનિયાદારીની કંઇ ખબર નથી પણ નાચવાનો અને ગાવાનો શોખ.. આ શોખ જોઇને એના પિતરાઇ ભાઇએ એક વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો..આ…

Continue reading
જયશ્રી રામના નારા હેઠળ કેમ હિંસા કરવામાં આવી રહી છે? આ અંગે શું કહે છે મુસ્લિમ કમેટીઓના આગેવાનો
  • December 23, 2024

જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…

Continue reading
અમદાવાદના ખોખરામાં બાબા સાહેબની મૂર્તિ કરાઇ ખંડિત; લોકોના ટોળે-ટોળા ઉમટ્યા
  • December 23, 2024

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદન પછી ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબની પ્રતિમાનું નોક…

Continue reading
ચૂંટણી પ્રક્રિયામાં ગરબડીની આશંકા પાક્કી બનાવતો કેન્દ્ર સરકારનો વિચિત્ર નિર્ણય; જૂઓ વિસ્તારપૂર્વક અહેવાલ
  • December 23, 2024

હાલમાં જ કેન્દ્ર સરકારે ચૂંટણી પંચના કહેવાથી ચૂંટણી પ્રક્રિયાના દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાના નિયમોને બદલી નાંખ્યા છે. આ નિર્ણય પછી એક વખત ફરીથી ચૂંટણી પ્રક્રિયામાં ગડબડીની આશંકાઓને લઈને એક નવો જ…

Continue reading
શંકરસિંહ વાઘેલાએ આપ્યું વચન- તમે મને સમર્થન આપો હું તમને શક્તિ આપીશ
  • December 22, 2024

શંકરસિંહ વાઘેલા એક વખત ફરીથી ગુજરાતની રાજકીય જમીન ઉપર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન તેમણે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ રાજકીય પક્ષો પર આકરા પ્રહારો…

Continue reading
ડૂંગળી-લસણની નવી આવક વધતા જ ઘટ્યા ભાવ; મહુવા ચેરમેને સરકારને લખ્યો પત્ર
  • December 22, 2024

ભારતમાં ડુંગળી પકવતો જિલ્લો ભાવનગર બીજા નંબરે આવે છે, ત્યારે ભાવનગર જિલ્લામાં યાર્ડમાં ડુંગળીની ભરચક આવક શરૂ થઈ છે. મહુવામાં એક દિવસમાં અઢી લાખ અને ભાવનગર યાર્ડમાં 35 હજાર ગુણીની…

Continue reading

You Missed

UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય
Madras High Court: ઇસ્લામ ધર્મ અપનાવનારાઓને પછાત વર્ગનો દરજ્જો નહીં મળે – મદ્રાસ હાઈકોર્ટ
Venkat Narayana Appointment Controversy: વિજયની ફિલ્મના નિર્માતા વેંકટ નારાયણને દિલ્હીમાં તમિલનાડુના વિશેષ પ્રતિનિધિ બનાવાતા રાજકીય વિવાદ
Indian Visa Challenges: ભારતીયો માટે વિદેશી વિઝા મેળવવું કેમ બન્યું છે વધુ મુશ્કેલ? બદલાતી વૈશ્વિક ધારણા અને વધતી શંકા