અમદાવાદ: ઉષ્માનપુરા મકાન ધરાશાયી થતાં 6 લોકો દટાયા
અમદાવાદના ઉષ્માનપુરામાં એક મકાન ધરાશાયી થવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકો મકાનના કાટમાળમાં દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ મકાન કેમ ધરાશીયા થયું છે…
અમદાવાદના ઉષ્માનપુરામાં એક મકાન ધરાશાયી થવાની એક ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકો મકાનના કાટમાળમાં દટાયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ મકાન કેમ ધરાશીયા થયું છે…
પોલીસ નાશાકારક ચીજવસ્તુઓને રોકવા માટે કાર્યવાહી કરતી હોય છે. તે બૂટલેગરો અને જુગારિયાને ઝડપી સમાજમાં ચાલતાં ખોટા દૂષણોને દૂર કરવાનું કામ કરે છે. જો કે આણંદ જીલ્લામાંથી ખુદ પોલીસકર્મી જ…
ભરુચ જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષિય બાળકી પર થયેલા દુષ્કર્મના પડઘા હજુ શમ્યા નથી. ત્યારે ભરૂચના અમોદના એક ગામમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના…
સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત સરકાર 18 વિભાગોમાં કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવશે. આ અંગે એક શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું હોવાની…
સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી…
આમોદ, ભરૂચ: નિર્ભયાના મોત બાદ રાજ્યમાંથી વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ઝઘડિયામાં દુષ્કર્મ કેસના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં ભરૂચમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના…
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા લાલ મરચાની અઢળક આવક શરૂ થઈ ગઈ છે. મળી રહેલી માહિતી અુનસાર, યાર્ડમાં મરચાની આવકના પ્રારંભમાં જ એક જ દિવસમાં 40થી 50…
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ…
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર અમાનવિય કૃત્ય કરનાર નરાધમને સજા ક્યારે મળશે તે એક પણ મોટો પ્રશ્ન છે.…
અમિત શાહની બાબા સાહેબ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્ય અને દેશભરમાં તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત રિપોર્ટને ઇન્ટરવ્યું આપીને અમિત શાહ સહિત સત્તાધારી બીજેપી…














