ભરુચમાં 72 વર્ષિય વૃધ્ધા પર દુષ્કર્મ ગુજારનાર ગણતરીના કલાકોમાં ઝડપાયો
ભરુચ જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષિય બાળકી પર થયેલા દુષ્કર્મના પડઘા હજુ શમ્યા નથી. ત્યારે ભરૂચના અમોદના એક ગામમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના…
ભરુચ જીલ્લાના ઝઘડિયામાં 10 વર્ષિય બાળકી પર થયેલા દુષ્કર્મના પડઘા હજુ શમ્યા નથી. ત્યારે ભરૂચના અમોદના એક ગામમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના વૃદ્ધા પર 35 વર્ષના…
સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા યુવાનો માટે એક સારા સમાચાર સામે આવી રહ્યાં છે. ગુજરાત સરકાર 18 વિભાગોમાં કર્મચારીઓની સીધી ભરતી કરવામાં આવશે. આ અંગે એક શેડ્યુલ તૈયાર કરવામાં આવ્યું હોવાની…
સુરત પાસે કિમ સ્ટેશન પાસે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એક્સ્પ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેનના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી…
આમોદ, ભરૂચ: નિર્ભયાના મોત બાદ રાજ્યમાંથી વધુ એક શરમજનક બનાવ સામે આવ્યો છે. ઝઘડિયામાં દુષ્કર્મ કેસના પડઘા હજુ શમ્યા નથી, ત્યાં ભરૂચમાં વધુ એક દુષ્કર્મનો બનાવ બન્યો છે. 72 વર્ષના…
સૌરાષ્ટ્રમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ગોંડલીયા લાલ મરચાની અઢળક આવક શરૂ થઈ ગઈ છે. મળી રહેલી માહિતી અુનસાર, યાર્ડમાં મરચાની આવકના પ્રારંભમાં જ એક જ દિવસમાં 40થી 50…
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમમાં કેટલાક મહત્ત્વના સુધારા કર્યા છે. જે મુજબ હવે ધોરણ 11 સાયન્સનો વિદ્યાર્થી 11 સાયન્સમાં કોઈ પણ ગ્રૂપ…
ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર અમાનવિય કૃત્ય કરનાર નરાધમને સજા ક્યારે મળશે તે એક પણ મોટો પ્રશ્ન છે.…
અમિત શાહની બાબા સાહેબ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ રાજ્ય અને દેશભરમાં તેમનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે જિજ્ઞેશ મેવાણીએ ગુજરાત રિપોર્ટને ઇન્ટરવ્યું આપીને અમિત શાહ સહિત સત્તાધારી બીજેપી…
બાંગ્લાદેશે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની દેશ વાપસી માટે ભારત સરકારને પત્ર લખ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસૈને સોમવારે આ વિશે માહિતી આપી છે. તે પહેલાં, બાંગ્લાદેશના ગૃહ…
આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના…














