Bhavnagar: કરચલીયાપરા વિસ્તારમાં વૃદ્ધની કરપીણ હત્યા, જાણો સમગ્ર મામલો
  • August 7, 2025

Bhavnagar: ભાવનગરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા રૂખડીયા હનુમાન મંદિર પાસે રહેતા 60 વર્ષીય વૃદ્ધ છન્નાભાઈ ગોહિલની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટના શહેરના સુભાષનગર વિસ્તારમાં પ્રધાનમંત્રી…

Continue reading
Surat: રોજનું દોઢ લાખનું ડ્રગ વેચનાર માફિયાનો માસ્ટરપ્લાન પડ્યો ઉંધો, પોલીસને ગોથે ચઢાવનાર આખરે કેવી રીતે ઝડપાયો?
  • August 6, 2025

Surat: સુરતમાં ભાઠેના પંચશીલનગરમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ડ્રગ માફિયાએ પોલીસની ગતિવિધી પર નજર રાખવા સીસીટીવી કેમેરા અને વોકીટોકીનો ઉપયોગ કર્યો હતો. અને આ જ કારણે તે પોલીસની…

Continue reading
Surat: લગ્નના 10 દિવસ પછી ફરાર થયેલી લૂંટેરી દુલ્હન 7 મહિને પકડાઈ, પતિનું આઘાતથી મોત, જાણો હચમાવી નાખતો કિસ્સો
  • August 6, 2025

Surat: સુરતના વરાછા પોલીસે લગ્નના માત્ર 10 દિવસ પછી ભાગી ગયેલી લૂંટારી દુલ્હન મુસ્કાનને 7 મહિના પછી પકડી પાડી છે. આ લૂંટારી દુલ્હનના લગ્ન વરાછાના એક રત્નકલાકાર સાથે 2.10 લાખ…

Continue reading
Kheda: ઠાસરામાં વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલવા 21 હજારનું ઈનામ જાહેર, જાણો સમગ્ર ઘટના
  • August 6, 2025

Kheda: ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના આગરવા ગામ નજીક મહી કેનાલમાંથી 30 જુલાઈ, 2025ના રોજ 65 વર્ષીય વૃદ્ધા નંદાબેન રૂમાલસિંહ સોલંકીનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક…

Continue reading
Bhavnagar: ફૂલ સ્પીડમાં આવી રહી હતી ટ્રેન, પાયલટે દૂરથી 5 સિંહોને ટ્રેક પર સુતા જોયા, પછી શું કર્યું?
  • August 6, 2025

Bhavnagar: ભાવનગર રેલવે ડિવિઝન તળેના રેલવે ટ્રેક પર 5 સિંહો સુતા હતા, ત્યાંથી પસાર થઇ રહેલી ટ્રેનના લોકો પાયલટે દૂરથી સિંહોને જોઇ જતા ઇમરજન્સી બ્રેક લગાવી અને તમામ સિંહને બચાવી…

Continue reading
UP: ભોગનીપુરમાં ગંગા કે યમુના નદી વહે છે તેનાથી મંત્રી સંજય નિષાદ અજાણ, કહ્યું ‘ગંગા મૈયા પગ ધોવા આવે છે’
  • August 6, 2025

UP: ઉત્તર પ્રદેશમાં કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. પૂર પીડિતોને મળવા ગયેલા મંત્રી સંજય નિષાદની વાહિયાત સલાહનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રી પૂર…

Continue reading
Ahmedabad: અમદાવાદના બોપલમાં ફાયરિંગનો બનાવ, મૃતકના ખિસ્સામાથી મળી સુસાઈડ નોટ, શું છે સમગ્ર મામલો?
  • August 6, 2025

Ahmedabad: અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે શિવાલય રો હાઉસમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કબીર એન્કલેવના 41 વર્ષીય રહેવાસી કલ્પેશ ટુડિયાનું માથામાં ગોળી વાગવાથી મોત નીપજ્યું…

Continue reading
Gambhira Bridge Collapse: 27 દિવસ બાદ લટકતી ટ્રકને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા
  • August 5, 2025

Gambhira Bridge Collapse:  વડોદરા અને આણંદ જીલ્લાને જોડતાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને 1 મહિનો થવા આવશે. ગત મહિને આ પુલનો એક ભાગ અચાનક તૂટી પડ્યો હતો, જેમાં 20 લોકોના…

Continue reading
Surat: નકલી રજનીગંધા-તુલસી તમાકુનું કારખાનું પકાયું, રાત્રે થતું કામ, અસલી જેવી બનાવવા શું નાખવામાં આવતું?
  • August 5, 2025

Surat Fake Tobacco Factory: સમગ્ર દેશ સહિત ગુજરાતમાં વારંવાર નકલી વસ્તુઓ, અધિકારીઓ, કચેરીઓ ઝડપાઈ રહી છે. છતાં સરાકર ઊંઘતી ઝડપાઈ રહી છે. જેનો લાભ ગઠિયાઓ લઈ રહ્યા છે. સુરતમાં નકલી શેમ્પૂના…

Continue reading
Dahod ની આંગણવાડીઓમાં બાળકોના જીવને જોખમ, અનેક જર્જરીત હાલતમાં, શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોવે છે?
  • August 5, 2025

Dahod: વિકસિત અને ગરવી ગુજરાતના દાવાઓ વચ્ચે ટ્રાઇબલ બેલ્ટ ગણાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં આંગણવાડી કેન્દ્રોની દુર્દશા ચિંતાનો વિષય બની રહી છે. ગરબાડા નગરના નવાગામ ફળિયામાં આવેલી એક આંગણવાડીની જર્જરીત…

Continue reading

You Missed

Subhash Chandra Loan Case: ₹22,000 કરોડની લોન સામે ₹6.5 કરોડનું સેટલમેન્ટ, આને HAIR CUT તો નહીં, પરંતુ દેશવાસીઓનું સામૂહિક મુંડન કરી દેવું કહેવાય
Mohan Bhagwat New York Speech: ન્યૂયોર્કમાં વિવિધતા અને મુસ્લિમોની વાત, પરંતુ ભારતમાં શું? મોહન ભાગવતના નિવેદન સામે લઘુમતી સમુદાયોએ ઉઠાવ્યા માલિકી અને સમાન અધિકારના સવાલ
Manipur Census Postponed: મણિપુરમાં જનગણના સામે વિરોધ બાદ મોટો નિર્ણય, 12 ઓક્ટોબર સુધી હાઉસ-લિસ્ટિંગ પર રોક અને NRCની માંગે કેન્દ્ર સામે વધાર્યું દબાણ
Child Crime Delhi NCR: કાયદા કડક હોવા છતાં બાળકો કેમ અસુરક્ષિત? દિલ્હી-NCRની તાજેતરની ઘટનાઓ અને NCRBના આંકડાઓએ સરકાર સામે ઊભા કર્યા ગંભીર સવાલ
Sugar Price Food Inflation: ઇથેનોલ નીતિથી ખાંડ મોંઘી થઈ? 135 લાખ ટન અનાજ ઇથેનોલમાં વપરાયું, ₹14,900 કરોડની છૂપી સબસિડીનો દાવો
Ram Madhav BJP Return: રોજગાર અને શિક્ષણના સવાલો વચ્ચે ‘દિમાગી નક્સલ’ની રાજનીતિ, શું BJP યુવાનોની અસલી નારાજગી સમજવામાં નિષ્ફળ રહી છે?