અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લવાર શોનું આયોજન કરવામાં આવે છે. જોકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિહના અવસાન બાદ આયોજન 2 દિવસ મોડું થયું છે. આવતીકાલૈ 3 જાન્યુઆરીથી…
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદમાં દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લવાર શોનું આયોજન કરવામાં આવે છે. જોકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિહના અવસાન બાદ આયોજન 2 દિવસ મોડું થયું છે. આવતીકાલૈ 3 જાન્યુઆરીથી…
બનાસકાંઠા જિલ્લામાંથી લક્કી ડ્રોનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. લક્કી ડ્રોના નામે ગોરખ ધંધા થઈ રહ્યા હોવાના આક્ષેપ થયા છે. લોકોને રોકાણ કરાવી છેતરવામાં આવી રહ્યા છે . ગુજરાતમાં ઝડપાયેલા…
ફાસિસ્ટ સરકારોનો હેતુ જનતાને અધિકારહિન બનાવવાનો હોય છે અને મોદી સરકાર આનો અપવાદ નથી. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગારંટી યોજના (મનરેગા), જે દરેક ગ્રામીણ પરિવારના એક સભ્યને વર્ષમાં 100…
ગુજરાતમાં અકસ્માતનો વણઝાર થઈ છે. સવારે જ અમદાવાદના SP રિંગ રોડ સર્જાયેલા ભયંકર અકસ્માતમાં દંપતિનું મોત થયું છે. ત્યારે હવે અમદાવાદ-મહેસાણા હાઈવે પર અડાલજ પાસે ST બસ અને રિક્ષા વચ્ચે…
ગઈકાલે નવા વર્ષના આરંભે જ ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી છે. બનાસકાંઠાના બે ભાગ કરીને વાવ-થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. આ જાહેરાત બાદ કેટલાંક લોકોમાં ખુશી તો કેટલાક લોકોમાં…
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં SP રિંગ રોડ આજે સવાર-સવારમાં જ ભયંકર અકસ્માત થયો છે. મંદિરેથી દર્શન કરી પરત આવતાં પતિ-પત્નીને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયા. મોતથી પરિવારમાં ભારે…
ગુજરાતમાં ધાર્મિક સ્થળોની પ્રોપર્ટીને લઈ થતાં ઝઘડાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં સંપત્તિને લઈને ફરી એક વાર સાધુઓ વચ્ચે વિવાદ થયો છે. નર્મદા જીલ્લાના ધનેશ્વર મંદિરના આશ્રમમાં સાધુ સંતો વચ્ચે વિવાદ…
ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 20થી 28 જાન્યુઆરી દરમિયાન આ પ્રિલીમ પરીક્ષા યોજાનારી હતી. 22થી 31 જાન્યુઆરી દરમિયાન JEE-MAINની પરીક્ષા યોજાવાની હોવાના કારણે ધોરણ 12…
નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના હિત માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. જોકે, સરકારે કરેલી જાહેરાતથી ખેડૂતોને…
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક નવા જીલ્લાની જાહેરાત સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં…















