આટલાં વર્ષોથી ગુજરાત પોલીસ ઘુષણખોરોને કેમ પકડતી નહોતી? આદેશ નહોતો, કે ઈચ્છા નહોતી?
  • April 28, 2025

પહલગામ આતંકવાદી હુમલા બાદ ચુસ્ત બનેલી પોલીસ આટલાં વર્ષો સુસ્ત કેમ હતી? ગૃહમંત્રી હર્ષ સંઘવીને અગાઉ ક્યારેય બાંગ્લાદેશીઓ – પાકિસ્તાનીઓને પકડવાનો વિચાર નહોતો આવ્યો? પોલીસના પ્રયાસોથી હવે ગુજરાત ઘુસણખોર મુક્ત…

Continue reading
પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?
  • April 1, 2025

 અમરેલીમાં પાયલ ગોટી સાથે લેટરકાંડમાં અત્યાચાર મુદ્દે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. AAP નેતા અને બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ…

Continue reading
Surat: AAPએ માગ્યું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું રાજીનામું, ‘ડ્રગ્સનો કરો ખુલાસો’
  • March 26, 2025

Surat: ગુજરાતમાં દિવસને દિવસે અપરાધિક બદીઓ વધી રહી છે. અસમાજિક તત્વોથી લઈ નશાકારક વસ્તુઓ, બૂટલેગરો સહિત ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે. ત્યારે હવે ગુજરાતમાં કાયદા- વ્યવસ્થાની સ્થિતિ કથળતાં સુરતમાં આમ…

Continue reading
હર્ષ સંઘવી કહ્યું કૌશિક વેકરીયા સામે ષડયંત્ર, ગૃહમંત્રી થઈને ધારાસભ્યને બચાવો છો: દુધાતનો CMને પત્ર | Amreli LetterKand
  • March 21, 2025

Amreli LetterKand: અમરેલીમાં વેકરીયા વિરુધ્ધના લેટરકાંડનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ વિવાદ ગૃહમંત્ર હર્ષ સંઘવીના નિવેદન બાદ આવ્યો છે. ગૃહમંત્રીએ ધારાસભ્યનો બચાવ કરતાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે…

Continue reading
Gujarat: કઈ ઘટનાઓએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને બેઠક કરવા મજબૂર કર્યા? વાંંચો
  • March 17, 2025

Gujarat Law and Order: ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપની સરકાર છે. તે બેટી બચાવ અને બેટી પઢાવવાના નારા લગાવી રહી છે. જો કે તેના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે.…

Continue reading
Surat: નવરાત્રીમાં બળાત્કાર ગુજારનાર આરોપીઓને સજા મળતાં ગૃહમંત્રીએ શું કહ્યું?
  • February 17, 2025

Surat Crime: સુરતના માંગરોળમાં ખળભળાટ મચાવનાર સામૂહિક બળાત્કારની ઘટનાામાં બે શખ્સો દોષિત ઠર્યા છે. ગત નવરાત્રીમાં કોસંબા પોલીસ હદમાં આવતાં વિસ્તારમાં સગીરાને મિત્ર પાસેથી આરોપીઓ ખેંચીને લઈ ગયા બાદ બળાત્કાર…

Continue reading