પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન, રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા
  • December 28, 2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના આજે નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા. તેમના પાર્થિવ દેહના દિલ્હીના નિગમબોધ ઘાટ પર અંતિમ સંસ્કાર કરાયા. ત્રણેય પાંખની સેનાઓએ તેમને અંતિમ સલામી…

Continue reading
બ્લૂમબર્ગે લખ્યું- મનમોહન સિંહનું નિધન ત્યારે થયું છે, જ્યારે ભારતમાં યોગ્ય…
  • December 27, 2024

1991માં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા ચલણ સંકટનો સામનો કરી રહી હતી, ત્યારે નાણાં મંત્રી તરીકે મનમોહન સિંહે સરકાર નિયંત્રિત અર્થવ્યવસ્થાને લાઇસન્સ રાજથી મુક્ત કરવાનું શરૂ કર્યું હતું. તેનો પરિણામ એ થયો…

Continue reading
મનમોહન સિંહે જનતાને આપ્યો માહિતીનો અધિકાર તો ગરીબો માટે લાવ્યા મનરેગા યોજના
  • December 27, 2024

દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં…

Continue reading
આવતીકાલે મનમોહન સિંહના પાર્થિવદેહને કોંગ્રેસ હેડક્વાર્ટર લવાશે: રાજકીય સન્માન સાથે થશે અંતિમ સંસ્કાર
  • December 27, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…

Continue reading
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે અવસાન; કેન્દ્ર સરકારે જાહેર કર્યો 7 દિવસનો રાષ્ટ્રીય શોક
  • December 26, 2024

પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે એટલે કે 26 ડિસેમ્બર, 2024ની રાત્રે 92 વર્ષની વયે અવસાન થયું. તેમને રાત્રે 8:06 વાગ્યે દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) લાવવામાં આવ્યા…

Continue reading
મોહન ભાગવત પર સંતોનો રોષ: નફરતના બીજના પરિણામે સંઘના નેતૃત્વ પર અસર
  • December 26, 2024

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા દેશભરમાં હિંદુ સંસ્કૃતિને જાગૃત કરવાના દાવા વચ્ચે તેના પ્રચારોનો પ્રતિકાર વધ્યો છે. મોહન ભાગવતના નિવેદન સામે શંકરાચાર્ય અને અન્ય ધર્મગુરુઓએ તીવ્ર વિરોધ વ્યક્ત કર્યો છે.…

Continue reading
ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા પર બનાવશે વિશ્વનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ
  • December 26, 2024

ચીન તિબેટમાં બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનો સૌથી મોટો હાઇડ્રોઇલેક્ટ્રિક ડેમ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. તેનું નિર્માણ તિબેટીયન ઉચ્ચપ્રદેશના પૂર્વી કિનારા પર કરવામાં આવશે. તેનાથી ભારત અને બાંગ્લાદેશના લાખો લોકોને…

Continue reading
દિલ્હી વિધાનસભા ચૂંટણી વચ્ચે ગંભીર આરોપ; દિલ્હીમાં કોંગ્રેસ કરી રહી છે ભાજપની મદદ
  • December 26, 2024

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ…

Continue reading
ભાજપને ફળ્યું 2024; પાર્ટી પર 2244 કરોડ રૂપિયાનો વરસાદ; કંઇ પાર્ટીને કેટલું મળ્યું દાન- જૂઓ લિસ્ટ
  • December 26, 2024

ભારતીય જનતા પાર્ટીએ 2024ના વર્ષમાં ચૂંટણીમાં સફળતાઓ મેળવવાની સાથે-સાથે પૈસાનો પણ વરસાદ થયો છે. 2024માં પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો…

Continue reading
શું ભારત ભયંકર મંદી તરફ જઈ રહ્યું છે? ડરાવી રહ્યાં છે આંકડાઓ
  • December 26, 2024

વર્તમાન સમયમાં દેશમાં હિન્દુ-મુસ્લિમ, મસ્જિદ-મંદિરના મુદ્દાઓ ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સરકાર પણ આવા મુદ્દાઓને વધારે હવા આપી રહી છે. પરંતુ બીજી તરફ ભારતમાં બેરોજગારી ભયંકર સ્વરૂપ ધારણ…

Continue reading

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર