Chhota Udepur: 30 હજાર લોકોને સરકારે બેકાર બનાવી દીધા, લોકોની શું માંગ?
દિલીપ પટેલ છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો…
દિલીપ પટેલ છોટા ઉદેપુરમાં જંગલો અને પથ્થરોથી ઘેરાયેલો વિસ્તાર હોવાથી ખેતી પણ થઈ શકતી નથી. કુદરતે સફેદ પથ્થરોની ખાણો આપી છે. સફેદ સોનું ગણાતા પથ્થરો છે. અહીં 69 ડોલોમાઇટ ખાણો…
Telangana: લોકોને હવે મિડિયામાંથી પત્રકારત્વ પરથી ભરોસો ઉઠી રહ્યો છે. કારણ કે હવે મિડિયા એક તરફ અને સરકારની ટીકા કરવાથી બચી રહ્યું છે. જે સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે. જેને…
Pahalgam Terrorist Attack: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહેલગામાં થયેલા હુમલામાં 30 જેટલા લોકો મોત થઈ ગયા છે. જેમાં 3 ગજરાતીઓના સમાવેશ થાય છે. આ ત્રણેય ગુજરાતીઓના મૃતદેહ ગત મોડી રાત્રે ગુજરાતમાં…
Pahalgam Terror Attack: જમ્મુ –કાશ્મીરના પહેલગાંમની બૈસરન ઘાટીમાં ગઈકાલે( 22 એપ્રિલ, 2025) બપોરે થયેલા હુમલામાં 30 પ્રવાસીઓના મોત થઈ ગયા છે. પોલીસ વેશમાં આવેલા આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો…
Urdu Language: સુપ્રીમ કોર્ટે મંગળવારે મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં પાતુર નગર પરિષદના સાઇનબોર્ડ પર ઉર્દૂ ભાષાના ઉપયોગને માન્ય રાખતો એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે ભાષા સંસ્કૃતિનો એક ભાગ…
Ahmedabad: અમદાવાદમાં સતત પોલીસની કાર્યવાહી હોવા છતાં અસમાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસની પમરી કામગીરીને કારણે લોકો અપરાધિક પ્રવૃતિઓ કરવાનું છોડતાં જ નથી. ત્યારે હવે ફરી અમદાવાદમાં અસમાજિક તત્વોનો…
Saravkundla Mughal Bhuvi: અમરેલીમાંથી અંધશ્રદ્ધા ફેલાવતી ભૂવી ઝડપાઈ છે. સાવરકુંડલા તાલુકાના મોલડી ગામે 36 વર્ષિય ક્રિશ્ના નામની ભૂવીનો ધતિંગનો પર્દાફાશ થયો છે. ભૂવી ક્રિશ્નાનો સ્વપ્નકાંડ બોગસ સાબિત થયો છે. ભૂવીએ…
Navsari River Five People Drowned: નવસારી જીલ્લાના ધારાગરીરી ગામ પાસેથી પસાર થતી પૂર્ણા નદીમાં નાહવા પડેલી 4 મહિલાઓ ડબી હતી. સાથે જ બચાવવા પડેલો એક યુવક પણ ડૂબી ગયો છે.…
Gujarat dogs bites: ગુજરાતમાં શેરી અને માર્ગો પર રખડતા કૂતરાઓની સંખ્યામાં બેફામ વધારો થયો છે. તે હિંસક બની ગયા છે. માણસોને કરડવાની ઘટનાઓ વધી ગઈ છે. શરીએ શરીએ કુતરાઓના ટોળાઓ…
Deesa fireworks factory fire: બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં 1 એપ્રિલ, 2025ના રોજ ભીષણ આગ અને વિસ્ફોટ થયો હતો. જેમાં 21 શ્રમિકોના મોત થયા છે. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા…