દ્વારકાના લોકો TATA કંપનીના પ્રદૂષણથી મુક્ત કેવી રીતે થઈ શકે?, જુઓ વીડિયો
  • June 9, 2025

દ્વારકા જીલ્લાના મીઠાપુર સહિત આસાપાસના વિસ્તારોમાં TATA કંપનીએ કહેર વર્તાવ્યો છે. ખેડૂતો અને માછીમારા કંપનની તાનાશાહીથી ત્રાસી ગયા છે. તેમ છતાં મીઠાપુરની સમસ્યા સામે સરકાર ધ્યાન આપતી નથી. અહીં TATA…

Continue reading
US: આ દેશના લોકોને અમેરિકા ઘૂસવા નહીં દે, લગાવ્યો પ્રતિબંધ, શું આમાં ભારત સામેલ?
  • June 5, 2025

US: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 12 દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ દેશોના લોકો અમેરિકાની જઈ શકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના તેમના પહેલા કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે ઘણા…

Continue reading
Ahmedabad: નશામાં ચકનાચૂર પોલીસે 3 લોકોને અડફેટે લીધા, પોલીસે લોકોના હાથે માર ખાધો
  • June 1, 2025

Ahmedabad News: અમદાવાદના રાણીપમાં ગત મોડી રાત્રે માધવપુરા પોલીસ સ્ટેશનના પોલીસ જવાને અકસ્માત સર્જ્યો છે. કાર લઈને આવેલા નશામાં ધૂત કોસ્ટેબલે બકરામંડી પાસે 5 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ…

Continue reading
‘ગપ્પુ ગપગોળા ફેકવાનું ક્યારે બંધ કરશે?’ | FENKU | FAKE
  • May 30, 2025

FENKU: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરનો જશ પોતાના માથે લઈ ભારતભરમાં પ્રચાર શરુ કરી દીધો છે. લોકોને મન જીતવા અને ચૂંટણી જીતવા તેઓ કોઈ પણ હદે જઈ શકે છે,…

Continue reading
Punjab: ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ, 4 લોકોના મોત, 25 ઘાયલ
  • May 30, 2025

Punjab, firecrackers factory: પંજાબના મુક્તસર સાહિબ વિસ્તારમાં ફટાકડા (firecrackers)ની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. વિસ્ફોટમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 25 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટના સમાચાર…

Continue reading
યોગી રાજમાં લોકોને ATM માં ઊંઘવાનો વારો કેમ આવ્યો?
  • May 21, 2025

ભાજપા મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથના રાજમાં લોકો રસ્તાઓ પરના ATM માં રહેવા મજબૂર બન્યા છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં વીજળી ગુલ થવાથી લોકો પરેશાન થઈ ગયા છે. યોગી મોટી મોટી વિકાસની વાતો…

Continue reading
‘ભારત ધર્મશાળા નથી, અમે પોતે 140 કરોડ લોકો છીએ’, Supreme Court એ આવું કેમ કહ્યું?
  • May 19, 2025

  Supreme Court: સુપ્રીમ કોર્ટે સોમવારે શરણાર્થીઓ પર એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી. એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે ભારત ધર્મશાળા નથી, તો દુનિયાભરના શરણાર્થીઓને ભારતમાં શા માટે આશ્રય…

Continue reading
Panchmahal: સરકાર ગમાણી ગામે અજવાળું ક્યારે કરશે?, 6 પરિવારોને વીજળીના વલખાં!
  • May 19, 2025

મહેશ ઓડ Panchmahal, Gamani village no electricity connection: ગુજરાત સરકાર વિકાસના બણગાં ફૂંકી રહી છે પણ વાસ્તવિકતા કંઈ અલગ છે. પંચમહાલ જીલ્લાના ઘોઘંબા તાલુકામાં આવેલા ગમાણી ગામે વર્ષોથી 6 પરિવારો…

Continue reading
UP: ચોરીના રુપિયા લોકો લઈ ગયા, જાણો ક્યાંથી રોડ પર આવ્યા રુપિયા?
  • May 16, 2025

UP: ઉત્તર પ્રદેશના કૌશામ્બી જિલ્લામાં લાખો રૂપિયાની લૂંટની ઘટના ઘટી છે. જ્યારે બદમાશ પૈસા ભરેલી બેગ લઈને ભાગી રહ્યો હતો  ત્યારે બેગ હાઇવે પર પડી ગઈ. આ પછી, ત્યાં હાજર…

Continue reading
ધોરાજી પાસે ઇનોવા કાર પલટી વૃક્ષ સાથે અથડાઈ, 4ના મોત, 2ને ગંભીર ઈજાઓ | accident
  • May 6, 2025

dhoraji accident: રાજકોટના ધોરાજી પાસે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઈનોવા કાર પલટી જતાં 4 લોકોના ઘટનાસ્થળે જ રામ રમી ગયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેઓને…

Continue reading