ED PMLA Cases: રાજ્યસભામાં સરકારનો ખુલાસો, 2025-26માં EDએ નોંધ્યા 1,080 કેસ, દોષસિદ્ધિનો દર રહ્યો અત્યંત ઓછો
ED PMLA Cases: પ્રવર્તન નિર્દેશાલય (ED) દ્વારા મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ નોંધાતા કેસોમાં ફરી એકવાર નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આપેલી…








