અદાણી-આંબેડકર અને રાહુલ ગાંધીના મુદ્દા પાછળની સમજો ક્રોનોલોજી; શું છે BJPની રણનીતિ?
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
નવી દિલ્હી: સંસદ પરિસરમાં ગુરુવારે (19 ડિસેમ્બર) ભાજપ અને વિપક્ષી સાંસદો વચ્ચે ભારે હોબાળો થયો. ‘આંબેડકરનો અપમાન’ અને ‘બંધારણ પર હુમલા’ને લઈને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો. ભાજપ સાંસદોએ…
એક દેશ, એક ચૂંટણી’ સંબંધિત બિલ આજે લોકસભામાં રજૂ કરવામાં કરવામાં આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ આ બિલને ગૃહમાં રજૂ કર્યું છે. આ બિલને ‘બંધારણ (129મો સુધારો)…
સંસદમાં રાહુલ ગાંધીના ભાષણથી સત્તાધારી નેતાઓના માથે પરસેવોવાળી દીધો હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે રાહુલ ગાંધીના ભાષણ પછી અનુરાગ ઠાકૂર ગુસ્સાથી ભરેલા હોય તેવું દેખાઈ રહ્યું હતુ. રાહુલ…
નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે સંસદમાં બંધારણ પર બોલતા બીજેપી નિશાન સાંધ્યો હતો. તેમણે બીજેપીના વિચાર પુરુષ માનવામાં આવતા વિનાયક દામોદર સાવરકરના લેખનનો ઉલ્લેખ કરીને મોદી સરકારને…
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા. અહીં તેમણે વર્ષ 2020માં કથિત ગેંગરેપ પછી જીવ ગુમાવનારી દલિત યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર,…










