Ram Mandir Donation Theft: રામ મંદિર ચઢાવા ચોરી કેસમાં મોટો ખુલાસો, પૂર્વ ગણતરી ઇન્ચાર્જે ટ્રસ્ટ અને SBIના 14 કર્મચારીઓનાં નામ લીધાં
  • September 11, 2026

Ram Mandir Donation Theft: અયોધ્યા રામ મંદિરના ચઢાવા અને દાનની રકમમાં કથિત ગેરરીતિના મામલામાં જેલમાં રહેલા મંદિર ટ્રસ્ટના પૂર્વ ગણતરી ઇન્ચાર્જ સુભાષ શ્રીવાસ્તવના નિવેદનથી તપાસને લઈને નવા સવાલો ઊભા થયા…

Continue reading
Ram Mandir controversy: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદ ફરી ગરમાયો! FIR નહીં થાય તો વકીલોનું આંદોલન
  • August 24, 2026

Ram Mandir controversy: ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લામાં રામ મંદિર સાથે જોડાયેલા કથિત ચઢાવા અને નાણાંના ગેરઉપયોગના આરોપોને લઈને વિવાદ ફરી ગરમાયો છે. ફૈઝાબાદ બાર એસોસિએશને સ્પષ્ટ ચેતવણી આપી છે કે…

Continue reading
Abhishek Upadhyay News: સરકારને સવાલ પૂછનારા પત્રકાર પર પોલીસનો દબાવ? અભિષેક ઉપાધ્યાયનો મોટો આરોપ
  • August 22, 2026

Abhishek Upadhyay News: ગાઝિયાબાદ પોલીસ પર પત્રકાર અભિષેક ઉપાધ્યાયે તેમને અને તેમના પરિવારને કથિત રીતે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો છે. 21 ઓગસ્ટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ દ્વારા…

Continue reading
Champat Rai Open Letter: ચંપત રાયના ખુલ્લા પત્રમાં અયોધ્યા મંદિર નિર્માણની અંદરની વાતો, નરેન્દ્ર મિશ્રાની ભૂમિકા પર ભાર
  • August 21, 2026

Champat Rai Open Letter: અયોધ્યામાં દાનમાં કથિત ગેરરીતિની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) પાસેથી ક્લીન ચિટ મળ્યાના થોડા દિવસો બાદ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત…

Continue reading
Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા
  • July 27, 2026

Ayodhya Ram Temple SIT: ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા દાનના કથિત ગેરવહીવટ અને નાણાકીય અનિયમિતતાઓની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT)નું પુનર્ગઠન કર્યું…

Continue reading
Ram Mandir Donation Theft: અયોધ્યામાં રામ મંદિરને લઈને RSS અને VHP વચ્ચે આંતરિક ખેંચતાણ
  • July 16, 2026

Ram Mandir Donation Theft: અયોધ્યાનું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હાલમાં ભારે વિવાદોના વંટોળમાં ફસાયેલું છે. મંદિરના ચઢાવાની રકમમાં કથિત ચોરીના મામલે અયોધ્યાના સંતો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા…

Continue reading
BJP Religious Opposition: શું ભાજપના પાયાના પથ્થર ગણાતા ધાર્મિક સમર્થકો હવે સરકારની સામે પડ્યા છે?
  • July 12, 2026

BJP Religious Opposition: છેલ્લા ઘણા સમયથી ધર્મના ક્ષેત્રમાં જે એકહથ્થુ વર્ચસ્વ જોવા મળતું હતું, તેમાં હવે ગાબડાં પડવા લાગ્યા છે. જે વિપક્ષને રાજકીય મેદાનેથી ખતમ કરી દેવામાં આવ્યો હતો, તે…

Continue reading
Ram Mandir SIT Chief: રામ મંદિર તપાસ પર સવાલ, SIT પ્રમુખ IAS અધિકારી પોતે IPC 420 કેસમાં આરોપી
  • July 10, 2026

Ram Mandir SIT Chief: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનના નાણાંની કથિત ચોરી અને ગેરરીતિની તપાસ અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે જે સ્પેશિયલ…

Continue reading
Sangh Parivar Ram Mandir: રામ મંદિર ફંડ ગેરરીતિ મામલે સંઘ મૌન કેમ? પારદર્શક તપાસની માંગ તેજ
  • July 10, 2026

Sangh Parivar Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં દાનના નાણાંની કથિત લૂંટ અને ગેરરીતિના મામલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની જાતને ચરિત્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ ગણાવતું હિન્દુત્વવાદી સંગઠન અને…

Continue reading
Congress on Ram Mandir: કોંગ્રેસે કહ્યું- પીએમ મોદી માફી માંગે, ચંપત રાયની ધરપકડ કરો, રામ મંદિર ટ્રસ્ટ ભંગ કરો
  • July 10, 2026

Congress on Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં થતી દાનની રકમની ગેરરીતિ અને કથિત ચોરીને લઈને દેશભરમાં રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે મોટો વિવાદ વકર્યો છે. કોંગ્રેસ પક્ષે આ મામલે અત્યંત ગંભીર…

Continue reading

You Missed

Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા
‘ફિક્સર વકીલો’ની ઓળખ કરી કૉલેજિયમને માહિતી આપવી જોઈએ – Mahesh Jethmalani
Umar Khalid Documentary Screening: ABVPના વિરોધ બાદ NLSIUમાં ઉમર ખાલિદની ડૉક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ સ્થગિત