UP: પત્નીને છોડી પતિ મહિલા પોલીસકર્મી સાથે ભાગી ગયો, હેડ કોસ્ટેબલની બદલી, જાણો વધુ!
UP: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિ પત્નીને દગો કરી મહિલા પોલીસકર્મીને લઈ ભાગી ગયો છે. તેના લગ્નને માત્ર 12 દિવસ જ થયા…
UP: ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક પતિ પત્નીને દગો કરી મહિલા પોલીસકર્મીને લઈ ભાગી ગયો છે. તેના લગ્નને માત્ર 12 દિવસ જ થયા…
Morbi: વર્ષ 2022માં મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ત્યારે આ દુર્ઘટની તપાસ માટે CBI તપાસની માંગ કરવામાં આવી છે. પિડિતો દ્વારા સુપ્રિમ કોર્ટમાં પીટિશન દાખલ કરી છે.…
Mumbai Jain temple demolished protest: tમુંબઈ શહેરના વિલે પાર્લે વિસ્તારમાં જૈન મંદિર તોડી પાડવામાં આવ્યા છે. જેથી જૈન સમાજે આંદોલન કરી ભારે વિરોધ કર્યો છે. વિવાદ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન…
Weather Today: હાલ જમ્મુ-કાશ્મિરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યારે આજે રવિવારે સવારે જમ્મુ- કાશ્મીરના રામબન જિલ્લાના સેરી બાગના વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના ઘટી છે. જેમાં ત્રણ લોકોના મોત થઈ…
Gondal Honeytrap: ક્ષત્રિય આંદોલનથી વિવાદમાં આવેલા પદ્મિનીબા વાળા સહિત એક અન્ય મહિલા તેજલ છૈયા સહિત 5 લોકો સામે ગોંડલ B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પદ્મિનીબા, તેમના પુત્ર સહિત…
5G Connectivity in galwan Valley: ગલવાન ખીણ અને સિયાચીન ગ્લેશિયર જેવા વિશ્વના સૌથી ઊંચા અને સૌથી દુર્ગમ યુદ્ધક્ષેત્રોમાં હવે 5G કનેક્ટિવિટી ઉપલબ્ધ કરવામાં આવી છે. ભારતીય સેનાએ પૂર્વી લદ્દાખ, પશ્ચિમ…
Earthquake: આજે ભારત સહિત પાકિસ્તાન, અફઘાનિસ્તાનમાં ભૂકંપના આચકાં અનુભવાયા છે. આજ શનિવારે કાશ્મીર સહિત દિલ્હી એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં છે. અફઘાનિસ્તાનમાં 130 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ આવ્યો…
Indian Student Visa Cancellation: અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન (AILA) ના તાજેતરના અહેવાલમાં અમેરિકન વિઝા સિસ્ટમની પારદર્શિતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. રિપોર્ટ અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા 327 અમેરિકન…
Nadiad wife murder case: નડિયાદ જીલ્લા કોર્ટે દેશી તમંચાથી ફાયરિંગ કરી પત્નીનો જીવ લેનાર પતિને આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યો છે. આ હત્યાની ઘટના નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં બે વર્ષ…
Urvashi Rautela: બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ પોતાનું મંદિર હોવાનો દાવો કરતાં ભક્તોમાં વિવાદ વકર્યો છે. ભક્તો કહે છે કે રૌતેલા માફી માગે. જ્યારે રૌતેલા કહે છે ભક્તો, સંતોમાં મારા નિવેદનને…














