Narendra Modi: PM મોદી અને પ્રવીણ તોગડીયાની ભાઈબંધી કેમ તૂટી! તોગડીયા સાઈડ લાઈન કેમ થઈ ગયા! જાણો
  • December 6, 2025

Narendra Modi: એક સમયના પાક્કા મિત્રો ગણાતા પ્રવીણ ભાઈ તોગડિયા, RSS પ્રચારક સંજય વિનાયક જોશી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે એવું તે શું થયું કે તેઓ અલગ થઈ ગયા…

Continue reading
Indigo crisis: દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોમાં સર્જાયેલી ‘કટોકટી’ ક્યારે પૂર્ણ થશે ? વાંચો, આ અહેવાલ
  • December 6, 2025

Indigo crisis: ભારતના સ્થાનિક ઉડ્ડયન બજારમાં 60% થી વધુ હિસ્સો ધરાવતી ઇન્ડિગો મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહી છે,સતત ચોથા દિવસે,દેશભરમાં તેની 400 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી,પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને…

Continue reading
Indigo crisis: ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવેમાં વધ્યો ટ્રાફિક! ટ્રેનોમાં કોચ વધારાયા, સ્પેશ્યલ ટ્રેન દોડાવાની તૈયારીઓ
  • December 6, 2025

Indigo crisis: ઇન્ડિગો કટોકટી વચ્ચે હવે મુસાફરો વધુને વધુ ભારતીય રેલ્વેમાં ટ્રાફિક વધતા રાજધાની દિલ્હીથી દેશના અન્ય મોટા શહેરો સુધીની ટ્રેનોનું બુકીંગ ફૂલ થઈ ગયું છે. 700 થી 1,000 કિલોમીટરનું…

Continue reading
Attack on Gopal Italia: જામનગરમાં ગોપાલ ઇટાલિયા ઉપર કોંગી કાર્યકરે જૂતાનો ઘા કર્યો! કારણ જાણી ચોંકી જશો!
  • December 6, 2025

Attack on Gopal Italia: જામનગરમાં આમ આદમીની પાર્ટીની ચાલુ સભામાં ભાષણ કરી રહેલા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એક વ્યક્તિએ અચાનક ઉભા થઇ ઇટલીયા ઉપર જૂતાનો ઘા કરતા ભારે દેકારો મચી…

Continue reading
Illegal sand theft: રેતી માફિયા બેફામ,સાબરમતી સહિત 180 નદીઓમાં થઈ રહ્યું છે, ગેરકાયદે રેતી ખનન
  • December 6, 2025

Illegal sand theft: અમદાવાદની સાબરમતી નદી સહિત ગુજરાતમાં 17 મુખ્ય અને બીજી 180 નદીઓમાં લીઝ અને લીઝ વગર મોટા પ્રમાણમાં રેતી ચોરી કરવામાં આવી રહી છે. 2020-21થી 2022-23 દરમિયાન રાજ્યમાં…

Continue reading
Rajkumar Jat case: ગોંડલના રાજકુમાર જાટ મોત કેસમાં ગણેશ જાડેજાનો થશે નાર્કો ટેસ્ટ
  • December 5, 2025

Rajkumar Jat case:ગોંડલના ચકચારી રાજકુમાર જાટ મોત પ્રકરણમાં તપાસ કરી રહેલી SITના અધ્યક્ષ અને સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુએ કોર્ટમાં કરેલી નાર્કોટેસ્ટની માગણી કોર્ટે ગ્રાહ્ય રાખી છે. રાજકોટની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ઓફ…

Continue reading
Narendra modi: મોદી સરકાર નથી ઇચ્છતી કે રાહુલ ગાંધી પુતિનને મળે! ભાજપ વર્ષો જૂની પરંપરા કેમ તોડી રહ્યું છે?
  • December 5, 2025

Narendra modi: ભારતની મુલાકાતે આવેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને વિપક્ષી નેતા મળી નહિ શકતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે સરકાર વિદેશી પ્રતિનિધિઓને વિપક્ષી નેતાઓને મળવાથી રોકે છે.…

Continue reading
Babrimasjid: અયોધ્યામાં RSSનું લક્ષ મંદિર બનાવવાનું નહિ પણ મંદિરના નામે દિલ્હીની ગાદી કબ્જે કરવાનું હતું! વરિષ્ઠ પત્રકાર શીતલા સિંહનો ધડાકો!
  • December 5, 2025

Babrimasjid: આરએસએસનું લક્ષ્ય મંદિર બનાવવાનું નહોતું,પરંતુ મંદિરના નામે વાતાવરણ બનાવીને દિલ્હીમાં સત્તા મેળવવાનું હતું. વધુમાં, આરએસએસે મંદિરના નિર્માણનો પણ વિરોધ કર્યો હતો.આ ખુલાસો અયોધ્યા વિવાદના ઉકેલ માટે રચાયેલા અયોધ્યા વિકાસ…

Continue reading
Putin India Visit: આજે પુતિનનો ભારતમાં બીજો દિવસ;23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે!
  • December 5, 2025

Putin India Visit:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતમાં છે અને વિશ્વભરની નજર ભારત ઉપર છે,આજે પુતિન 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. જેમાં,10 સરકારી કરારો અને 15થી વધુ વ્યાપારિક કરારો પર…

Continue reading
Pakistan-CDF: પાકિસ્તાનમાં આસિમ મુનીર પ્રથમ CDF બન્યા!આજીવન યુનિફોર્મ,ધરપકડથી મુક્તિ સુધીની સત્તા
  • December 5, 2025

Pakistan-CDF:પાકિસ્તાનમાં ફીલ્ડ માર્શલ આસિમ મુનીર આખરે પોતાનો મનસૂબો પાર પાડવામાં સફળ થઈ ગયા છે તેઓ હવે પાકિસ્તાનના પાવરફૂલ વ્યક્તિ બની ગયા છે. પ્રમુખ આસિફ અલી ઝરદારીએ ગુરૂવારે ફીલ્ડ માર્શલ આસિમ…

Continue reading

You Missed

Ahmedabad family hostage: વિદેશ જવાના સપનામાં ગુજરાતી પરિવાર શિકાર, અમદાવાદથી લંડન નીકળેલા યેમેકર પરિવારને આફ્રિકામાં બંધક બનાવાયો
Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?