Ahmedabad: ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યું AMC, 15 વર્ષથી જુના બ્રીજોની તપાસ હાથ ધરી
Ahmedabad: વડોદરામાં બનેલ ગંભીરા દુર્ઘટના બાદ AM નું તંત્ર પણ જાગ્યું છે. અને અમદાવાદમાં 15 વર્ષથી જુના બ્રીજોની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીની તપાસ શરૂ કરવામાં આવી છે. 15 વર્ષથી જુના બ્રીજોની તપાસ…

















