VADODARA: ધો.7માં ભણતાં વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાંધો, માતાએ શું હહ્યું હતુ?
Vadodara Crime: વડોદરમાં 13 વર્ષિય બાળકે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું…
Vadodara Crime: વડોદરમાં 13 વર્ષિય બાળકે આપઘાત કરી લેતાં ખળભળાટ મચી ગયો છે. તે ધોરણ 7માં અભ્યાસ કરતો હતો. માતાએ ભણવા બાબતે ઠપકો આપતા ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું…
થાન પાલિકામાં ભાજેપ પાડ્યો ખેલ જૂથ વાદે બધાને દોડાવ્યા પ્રમુખ પદની રેસમાં જીત્યું કોણ? Than President-Vice President: થાન નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખના નામ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યા…
પોરબંદર આગ રહેણાંક વિસ્તારો સુધી પ્રસરી આગ લાગનું કારણ અસ્પષ્ટ પોરબંદર શહેરમાં બિરલા સ્કૂલની પાછળના બાવળના જંગલમાં આજે બપોરે આગ ભભૂકી ઉઠી છે. ભારે પવનને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ…
DCP Pinakin Parmar: સુરતના DCP પિનાકીન પરમારે એક નાગરિકને ગુનામાં સંડોવી દેવાની ધમકી આપતાં ખળભળાટ મચી ગયો છે. જાગૃત નગારિકે આ મામલે પોલીસ કમિશનર સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંને રજૂઆત…
Swami Gyanprakash Controversy Rajkot: વડતાલ સ્વામિનારયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ જલારામ બાપા અંગે ખોટી ટીપ્પણી કરી ફસાઈ ગયા છે. રાજ્યભરમાં આ સ્વામીનો ભક્તોએ વિરોધ કર્યો છે અને સ્વામીના વિવાદસ્પદ નિવેદન સામે…
Amreli News: અમરેલી જીલ્લામાં વારંવાર પશુ હુમલાઓની ઘટનાઓ ઘટતી રહે છે. ત્યારે ગત રાત્રે વધુ એક ઘટના સિંહણના હુમલાની બહાર આવી છે. જેમાં રાત્રે ખેડૂત પર સિંહણે હુમલો કરતાં મોત…
સુરત: ખેડૂતોના ઉભા પાક બર્બાદ; કેનાલના ગાબડાએ સ્વપ્નો તોડ્યા કે ભ્રષ્ટાચારે સુરતના માંડવી નજીક કેનાલમાં મોટું ભંગાણ થતાં ખેડૂતોને મોટાપાયે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલમાં ભંગાણ પડવાના કારણે મોટા…
ગુજરાત સરકાર પાસે કુપોષણનો આંકડો જ ઉપલબ્ધ નથી કે પોતાની નિષ્ફળતા છૂપાવે છે? ગુજરાત મોડલના વખાણ કરતાં બીજેપીના નેતાઓ થાંકતા નથી. રાજ્યના વિકાસના મસમોટા આંકડાઓ આપતા પણ સત્તાધારીઓ થાકતા નથી.…
દ્વારકામાં 200 જેટલા ધાર્મિક સ્થળો તોડી પાડવામાં આવશે ભાજપ સરકારમાં મંદિર-મસ્જિદો અને ગરીબોના ઘરોને તોડી પાડવાનું કામ ખુબ જ શાનદાર રીતે ચાલી રહ્યું છે. આ બધું જ કામ વિકાસ શબ્દની…
કેન્દ્ર સરકારે ગોધરા કાંડના 14 સાક્ષીઓની સુરક્ષા હટાવી, સિક્યોરિટીમાં તૈનાત હતા 150 CISF જવાન ગુજરાતના ગોધરા કાંડના સાક્ષીઓની સુરક્ષા હટાવી લેવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્ર સરકારે લીધો છે. સૂત્રોના…















