ખ્યાતિકાંડમાં વધુ એક ખુલાસો; જાણો હોસ્પિટલે કેવી રીતે બનાવ્યા બોગસ આયુષ્યમાન કાર્ડ
ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી મામલે રોજે રોજ નવા ખુલાસોઓ થઈ રહ્યા છે. અમદાવાદ સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં ખોટી રીતે આયુષ્મના કાઢી, દર્દીઓના આપરેશન અન સર્જરી કરાઈ હતી. જેમાંથી બે લોકોના મોત થતાં…

















