1984 શિખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા
1984 શિખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી…
1984 શિખ વિરોધી રમખાણોમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે 1984ના શીખ વિરોધી રમખાણો કેસમાં સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારી છે. 1 નવેમ્બર, 1984ના રોજ સરસ્વતી…
શું શશિ થરૂરની પહોંચ કોંગ્રેસના નેતૃત્વ સુધી નથી? મોદી એન્ડ કંપની કેન્દ્રની સત્તામાં આવ્યા પછી નેશનલ કોંગ્રેસ સતત તૂટતી રહી છે. પાછલા દસ વર્ષના સમયગાળામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પણ પોતાનો…
Delhi CAG Report: દિલ્હીમાં ઘણા વર્ષો સુધી રાજ કરનારી AAP પાર્ટી હવે વિપક્ષમાં બેઠી છે. ત્યારે આજે વિધાનસભામાં લેફ્ટનન્ટ ગવર્નરના સંબોધન દરમિયાન સતત હોબાળો મચાવવા બદલ વિપક્ષના નેતા આતિશી સહિત…
Kolkata Earthquake: આજે મંગળવારે (25 ફેબ્રુઆરી) સવારે પશ્ચિમ બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બંગાળની ખાડીમાં આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી…
તેલંગાણામાં SLBC સુરંગ બચાવ અભિયાન યથાવત; નથી મળી રહ્યા 8 લોકો નવી દિલ્હી: તેલંગાણામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે રવિવાર સવારથી બચાવ કામગીરી ચાલી રહી…
વિદેશ મંત્રાલયના અધિકારીના ગંભીર આરોપ; કહ્યું- એસ જયશંકર સૌથી ભ્રષ્ટ, મંત્રાલયમાં થાય છે યૌન શોષણ વિદેશ મંત્રાલયના અધિકારી રોહન મહેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં તેઓ મંત્રાલયના…
NGT on Mahakumbh: પ્રયાગરાજ મહાકુંભ હવે સમાપ્ત થવાના આરે છે. શિવરાત્રી બાદ મહાકુંભ સમાપ્ત થશે. ત્યારે છેલ્લે છેલ્લે પણ લોકો મોટી સંખ્યામાં મહાકુંભમાં પહોંચી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના આગમનને…
Telangana: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં છેલ્લા 48 કલાકથી 8 મજૂરો ફસાયા છે. ફસાયેલા લોકોમાં બે એન્જિનિયર પણ છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), અગ્નિશમન સેવા…
ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2025: ભોપાલ પહોંચ્યા ગૌતમ અદાણી; CM મોહન યાદવે કર્યું સ્વાગત મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનું આયોજન થઈ રહ્યુ છે. આ સમિટનું ઉદ્ધાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ…
આજે દુનિયા ભારત તરફ જોઈ રહી છે… ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટમાં બોલ્યા પીએમ મોદી ભોપાલ: પીએમ મોદીએ મધ્યપ્રદેશના ભોપાલમાં ઈન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે, આજે દુનિયા…



