દિલ્હીને જીતવા મોદી સહિત 40 સ્ટાર પ્રચારકો ઉતરશે મેદાનમાં
ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં તેના 40 ટોચના નેતાઓને સ્થાન આપ્યું છે
ભારતીય જનતા પાર્ટીએ આગામી દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં તેના 40 ટોચના નેતાઓને સ્થાન આપ્યું છે
પીએમ મોદીએ ત્રણ અગ્રણી નૌકાદળના લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશિરને મુંબઈના નેવલ ડોકયાર્ડમાં લોન્ચ કર્યા છે. આ યુદ્ધ જહાજોનું સમર્પણ
કોંગ્રેસે આજે તેના નવા હેડક્વાર્ટરનું ઉદ્ઘાટન કર્યું છે. સોનિયા ગાંધીના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પ્રસંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ હાજર રહ્યા હતા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે દિલ્હીમાં લીકર કૌભાંડ સાથે જોડાયેલા કથિત મની લોન્ડ્રિંગ મામલે અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા પર કેસ ચલાવવા માટે ઈડીને મંજૂરી આપી દીધી છે
કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી પાર્ટી અથવા કોઈ નેતાએ સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું. આ દરમિયાન ખબર સામે આવી રહી છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરી, 2025, સોમવારથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. કરોડો લોકો ખૂબ જ ઉત્સાહથી તેમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે મહાકુંભ
જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશ રાજૌરીના બધાલ ગામમાં રહસ્યમય બીમારીને કારણે છેલ્લા 30 દિવસમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં આજે મંગળવારે ધોળા દિવસે ગોળીબારની ઘટના સામે આવી છે. જેમાં તૃણમૂલ કોંગ્રેસના
સુપ્રીમ કોર્ટ દ્વારા ભરણપોષણ અને એલ્યુમની અંગે મહત્ત્વપૂર્ણ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પીઓકેમાં આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને સલાહ અને ચેતવણી આપી છે.















