Abhishek Manu Singhvi: કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પક્ષપલટા વિરોધી કાયદા પર ઉઠાવ્યા ગંભીર સવાલો, કહ્યું- પક્ષ બદલનારોએ ફરી ચૂંટણી લડવી જોઈએ
Abhishek Manu Singhvi: રાજ્યસભા સાંસદ અને દિગ્ગજ વકીલ અભિષેક મનુ સિંઘવીએ ભારતના પક્ષપલટા વિરોધી કાયદા (Anti-Defection Law) પર આકરા પ્રહાર કરતા તેને ‘મજાક’ ગણાવ્યો છે. એક ખાસ ઈન્ટરવ્યુમાં સિંઘવીએ સ્પષ્ટ…









