થલતેજની બિલ્ડિંગમાં આગ, 12થી વધુ ઓફિસો આગની લપેટામાં
અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આજે પરોઢિયે ભીષણ આગ લાગી હતી. C બ્લોકમાં આવેલા નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર…
અમદાવાદના એસજી હાઇવે પર થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઇટેનિયમ સ્ક્વેર નામની બિલ્ડિંગમાં આજે પરોઢિયે ભીષણ આગ લાગી હતી. C બ્લોકમાં આવેલા નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર…
અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગઈકાલે અસામાજિક તત્વો દ્વારા બાબા સાહેબની પ્રતિમા ખંડિત કરાઈ હતી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું નાક તોડી પડાયું છે. આ મામલે સ્થાનિકો તેમજ દલિત સમાજમાં ભારે રોષની લાગણી…
આજે સવારે અમદાવાદ-ઇન્દોર પરના પંચમહાલના ભથવાડા પાસે અમદાવાદથી ભોપાલ તરફ જઈ રહેલી લક્ઝરી બસ અને એક ટ્રેલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો લક્ઝરીમાં સવાર 28 લોકોને ઈજાઓ પહોંચી છે. જ્યારે…
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકરને લઈને આપવામાં આવેલા નિવેદન પછી ચાલતા વિરોધ વચ્ચે અમદાવાદના ખોખરા વિસ્તારમાં આંબેડરની પ્રતિમા ખંડિત કરવામાં આવી છે. બાબા સાહેબની પ્રતિમાનું નોક…
અમદાવાદના જમાલપુર કાચની મસ્જિદ નજીક આવેલી મ્યુનિસિપલ ઉર્દૂ સ્કૂલની જગ્યામાં બિલ્ડર સલીમ પઠાણે કોમ્પલેકસ બનાવી દીધું છે. આ આક્ષેપ એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતીની બેઠકમાં કર્યો…
અમદાવાદમાં બોમ્બ થકી હત્યાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જોકે, પ્લાન ઘડનાર બૂટલેગર પોતાના હેતુમાં સફળ થઈ શક્યો નહતો. પરંતુ તે છતાં બોમ્બથી ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વાત જાણે તેમ…
ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ…
અપડેટ; અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રૂપેણ બારોટનાં ઘરે તપાસ હાથ ધરવામાં આવી.. જેમાં સંપૂર્ણ જે ફેક્ટરી છે તે ઝડપાઈ હતી તેની સાથે દેશી કટ્ટા નંગ ત્રણ ઝડપાયા સાથે જે બોમ્બ…
અમદાવાદમાં લૂખ્ખા તત્વોનો દિવસને દિવસે વધી રહ્યો છે. આવા તત્વો સામે પોલીસ લાચાર બની છે. કાર્યવાહી કરવાની બદલે પોલીસને વાનમાં બેસી ભાગવું પડ્યું હતુ. જેથી અમદાવાદ પોલીસની શાખ પર દાગ…

