“ઇતિહાસ લખવામાં આવશે, તો અમે નિર્દોષ બહાર આવીશું”- સત્ય સાબિત થયું
પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…
પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…
દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તણાવ વધી ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે આમ આદમી પાર્ટી (AAP) કોંગ્રેસને ઈન્ડિયા ગઠબંધનમાંથી બહાર કરવા માંગે છે. આ…
ભારતીય જનતા પાર્ટીએ 2024ના વર્ષમાં ચૂંટણીમાં સફળતાઓ મેળવવાની સાથે-સાથે પૈસાનો પણ વરસાદ થયો છે. 2024માં પાર્ટીના બેંક ખાતામાં પણ જંગી ફંડ આવ્યું છે. ભાજપને 2023-24માં લોકો, ટ્રસ્ટો અને કોર્પોરેટ ગૃહો…
બનાસકાંઠા જીલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક ચૂંટણી યોજાઈ તે પહેલા માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન સહિત આખી બોડીએ રાજીનામું આપી દીધું છે. માઈનોરીટી સેલના મહિલા ઉપ પ્રમુખે પાલિકા કોર્પોરેટર અબરાર…
આજે અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી યુવક કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠક મળી હતી. જેમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, હરપાલસિંહ ચુડાસમા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ…
ચૂંટણીપંચના નિયમોમાં ફેરફાર અંગે કેન્દ્ર સરકારના હાલના નિર્ણય સામે કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. મંગળવારે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી સંબંધિત ઈલેક્ટ્રોનિક ડોક્યુમેન્ટ્સને જાહેર નહીં કરવાના નિયમને પડકાર્યો હતો. 20 ડિસેમ્બરે…
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દિલ્હીની શાકભાજી માર્કેટમાં પહોંચ્યા છે. આનો વીડિયો તેમણે મંગળવારે સવારે શેર કર્યો. શાકમાર્કેટમાં રાહુલ કેટલીક મહિલાઓ સાથે વાતો કરતો નજરે પડ્યો હતો.…
હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું…
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…


