તો હવે આગળ એવું થઈ શકે છે કે રાહુલ ગાંધી જશે જેલ; જૂઓ શું કહે છે સંપૂર્ણ અહેવાલ
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
સુપ્રીમ કોર્ટે ગુરુવારે (18 ડિસેમ્બર) ગાઝિયાબાદમાં કટ્ટરપંથી હિન્દુત્વવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં ઉત્તર પ્રદેશ સરકારની નિષ્ફળતાનો આરોપ લગાવતી અરજી પર વિચાર કરવા ઇનકાર કર્યો.…
નવી દિલ્હી: એક તરફ સરકાર ‘વન નેશન વન ઇલેકશન’ની તૈયારી કરી રહી છે, લોકસભા અને વિધાનસભાઓના ચૂંટણી એક સાથે કરાવવા માટે કાનૂન બનાવી રહી છે, બીજી તરફ ચૂંટણી આયોગની સ્થિતિ…
નવી દિલ્હી: સંસદ પરિસરમાં ગુરુવારે (19 ડિસેમ્બર) ભાજપ અને વિપક્ષી સાંસદો વચ્ચે ભારે હોબાળો થયો. ‘આંબેડકરનો અપમાન’ અને ‘બંધારણ પર હુમલા’ને લઈને બંને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલ્યો. ભાજપ સાંસદોએ…
બાબા સાહેબ આંબેડકરને લઈને અમિત શાહે કરેલી ટિપ્પણીને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસે એકબીજાના સાંસદો પર મારપીટ કરવાના આરોપ લગાવ્યા છે. આજે ગુરુવારે…
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂની મહેફિલ મારનાર બાસ્કેટબોલના ખેલાડી સામે ફરિયાદ કરવાની માંગ સાથે ભૂખડતાલ ઉપર બેઠેલા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિત NSUI(The National Students’ Union of India) ના…
આજે ફરી એકવાર ગુજરાત સરકારની તાનાશાહી સામે આવી છે. આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા હાલ રાજપારડી અંકલેશ્વર પોલીસ સ્ટેશને હાજર થવા જઈ રહ્યા હતા, આ દરમિયાન ધારાસભ્ય ચૈતર…
વિધાનસભા ખાતે પ્રેસ-ક્રોન્ફ્રન્સ કરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના ઓ.બી.સી. સમાજને સતત અન્યાય કરતી આવી છે, એની સાથે સતત ભેદભાવ થઇ…
નવી દિલ્હી: ગાઝિયાબાદમાં હિન્દુ કટ્ટરવાદી નેતા યતિ નરસિંહાનંદ દ્વારા આગામી 17 ડિસેમ્બરથી આયોજિત ધર્મ સંસદ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ થઈ છે, જેમાં નિવૃત્ત સિવિલ સેવક પણ અરજદાર છે. આ…


