મોદીએ કરેલા ઉદ્ઘાટનના કામમાં 400 કરોડનો ભ્રષ્ટાચાર, ભાજપાએ જ ભાંડો ફોડ્યો | Sutrapada Breakwater Jetty
Sutrapada Breakwater Jetty: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેનું ઓનલાઈન મૂહૂર્ત કર્યું તે 400 કરોડા બંદરમાં પેઢીનો ભાજપાએ જ ભ્રષ્ટાચાર જાહેર કર્યો છે. સોમનાથના સુત્રાપાડા તાલુકામાં જેટીના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર સામે ભૂપેન્દ્ર…