Umar Khalid UAPA Case: ઉમર ખાલિદને તિહાડમાં છ વર્ષ, ટ્રાયલ હજુ શરૂ નહીં, UAPA કેસમાં ન્યાયિક પ્રક્રિયા પર ગંભીર સવાલ
  • September 13, 2026

Umar Khalid UAPA Case: ઉમર ખાલિદનું નામ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ટેલિવિઝન ચર્ચાઓમાં સતત સામે આવ્યું છે. અનેક ટીવી એન્કરોએ તેમને ‘ટુકડે-ટુકડે ગેંગ’ના નેતા, અર્બન નક્સલ, દેશદ્રોહી અને વિદેશી ભંડોળ…

Continue reading
Ajit Bharti SC ST Case: અજીત ભારતી હવે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા, ચંદ્રશેખર આઝાદ કેસમાં આગોતરા જામીનની માગ
  • September 10, 2026

Ajit Bharti SC ST Case: સાંસદ ચંદ્રશેખર આઝાદ ‘રાવણ’ અંગે કરવામાં આવેલી કથિત વાંધાજનક અને જાતિસૂચક ટિપ્પણીઓ સાથે જોડાયેલા SC-ST એક્ટના કેસમાં યુટ્યુબર અજીત ભારતી હવે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યા છે.…

Continue reading
Sudhir Chaudhary Defamation Case: સુધીર ચૌધરી સામે 20 વર્ષીય UPSC ઉમેદવારનો માનહાનિ કેસ, ₹5 કરોડના વળતરની માંગ
  • September 8, 2026

Sudhir Chaudhary Defamation Case: 20 વર્ષીય સામાજિક કાર્યકર અને UPSCની તૈયારી કરી રહેલા યુવક વિજય શેરાવતે પત્રકાર સુધીર ચૌધરી વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ કેસ 27…

Continue reading
Yashwant Varma Case: યશવંત વર્મા રોકડ કેસમાં શું કહે છે તપાસ સમિતિનો અહેવાલ? જાણો સમગ્ર મામલો
  • August 14, 2026

Yashwant Varma Case: અલ્હાબાદ હાઇકોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્મા સામે થયેલા ગંભીર આરોપોની તપાસ કરનાર ત્રણ સભ્યોની સમિતિનો અહેવાલ બુધવારે, 12 ઓગસ્ટે લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું…

Continue reading
Nikhil Gadkari Defamation Case: નિખિલ ગડકરીએ ધ કારવાં સામે કર્યો 10 કરોડનો માનહાનિ દાવો, હાઇકોર્ટનો જવાબ માંગતો આદેશ
  • August 13, 2026

Nikhil Gadkari Defamation Case: દિલ્હી હાઇકોર્ટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પુત્ર નિખિલ ગડકરી દ્વારા દાખલ કરવામાં આવેલા 10 કરોડ રૂપિયાના માનહાનિના દાવા મામલે ધ કારવાં મેગેઝિનના એડિટર-ઇન-ચીફ અને એક પત્રકારને…

Continue reading
Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટની મોટી ટિપ્પણી, જંતર-મંતર બંધ કરી દેવું જોઈએ
  • August 8, 2026

Delhi HC on Jantar Mantar: દિલ્હી હાઈકોર્ટમાં જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનની મંજૂરી સંબંધિત અરજીની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ચર્ચા સામે આવી. જસ્ટિસ અમિત મહાજને કેન્દ્ર સરકારને સવાલ કર્યો કે જો વારંવાર…

Continue reading
Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?
  • August 5, 2026

Special court NEET case: દેશભરમાં પરીક્ષા પ્રણાલીને લઈને ઉઠેલા પ્રશ્નો અને પેપર લીકની ઘટનાઓ બાદ હવે NEET-UG 2026 પેપર લીક કેસ એક મહત્વપૂર્ણ તબક્કે પહોંચ્યો છે. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા…

Continue reading
Unnao Rape Case: ઉન્નાવ દુષ્કર્મ પીડિતાને પોતાનો વિરોધ કરવાનો પણ અધિકાર નહિ? દેશ ક્યાં જઈ રહ્યો છે?જુઓ ડો.જયનારાયણ વ્યાસની પ્રતિક્રિયા
  • December 25, 2025

Unnao Rape Case: દેશના સૌથી ચર્ચાસ્પદ ઉત્તર પ્રદેશના ઉન્નાવ દુષ્કર્મ કેસમાં આરોપી ભાજપના નેતાને જામીન મળતા ફરી આ કેસની ચર્ચા છે.દેશના સૌથી ગંભીર કેસોમાંનો આ કેસ છે જેણે સમગ્ર દેશની…

Continue reading
Delhi High Court: શિક્ષિત મહિલાની સંમતિથી સંબંધ શોષણ નહીં, હાઈકોર્ટે રદ કરી FIR
  • September 10, 2025

Delhi High Court: દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો કોઈ શિક્ષિત અને સ્વતંત્ર મહિલા પરિણીત પુરુષ સાથે સતત સંમતિથી સંબંધ રાખે છે, તો તેને શોષણ ન કહી શકાય. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની…

Continue reading
Umar Khalid case: હાઈકોર્ટે ઉમર ખાલિદની જામીન અરજી ફગાવી, કપિલ સિબ્બલ હવે સુપ્રીમ કોર્ટ જશે
  • September 5, 2025

Umar Khalid case: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે ફેબ્રુઆરી 2020ના દિલ્હી રમખાણોના કથિત “મોટા ષડયંત્ર” કેસમાં ઉમર ખાલિદ, શર્જિલ ઇમામ અને અન્ય સાત આરોપીઓની જામીન અરજીઓ ફગાવી દીધી. આ કેસમાં આરોપીઓ પર…

Continue reading

You Missed

Balaghat Baiga Children Deaths: બાલાઘાટમાં 32 બૈગા બાળકોનાં મોત, ખસરો-મેલેરિયા વચ્ચે આરોગ્ય વ્યવસ્થાની નિષ્ફળતા પર સવાલ
Rising Violence in India: પરિસ્થિતિ એવી બની ગઈ છે કે જો સલામત રહેવું હોય તો આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ના કરશો!
Manusmriti and BR Ambedkar: ‘મહારનો કાયદો’ અને ‘ભીમ સ્મૃતિ’થી હિન્દુ કોડ બિલ સુધી, બંધારણ સભાની ઐતિહાસિક ચર્ચા
Noise Pollution India: ‘અવાજ ઓછો કરો’ કહેવું પડ્યું ભારે, મણિપુરી સંગીતકારની હત્યાથી લાઉડસ્પીકર સંસ્કૃતિ પર ચર્ચા
UAPA Bail Long Custody: UAPA કેસોમાં લાંબી કસ્ટડી સામે જામીનનો સવાલ, અદાલતોના તાજેતરના નિર્ણયો ચર્ચામાં
Manipur Violence: નવી સરકાર બાદ મણિપુરમાં કુકી-જો અને નાગા વચ્ચે હિંસાનો નવો તબક્કો, 27ના મોત અને 100થી વધુ ઘરો સળગ્યા