ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી ગુજરાતની નિર્ભયાએ તોડ્યો દમ
  • December 23, 2024

આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના…

Continue reading
મોહન ભાગવત એક સંસ્થાના સંચાલક છે, હિન્દુ ધર્મના નહિ: રામભદ્રાચાર્ય
  • December 23, 2024

હવે મંદિર-મસ્જિદના વિવાદ વચ્ચે હિન્દુત્વવાદીઓ વચ્ચે પણ ખઠ્ઠાશ પેઠી છે. હિન્દુઓને ઉપદેશ આપવાની બાબતમાં હવે ભાગવત પોતે કટ્ટરવાદી હિન્દુઓના નિશાના ઉપર આવી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે…

Continue reading
કટાક્ષ કથા: સ્વર્ગમાં જવું છે? મંત્રીજીએ આપેલા ફોર્મ્યૂલાને અજમાવી તો જુઓ…
  • December 23, 2024

હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું…

Continue reading
સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન લોકુર સંયુક્ત રાષ્ટ્રની આંતરિક ન્યાય પરિષદના અધ્યક્ષ તરીકે નિયુક્ત
  • December 23, 2024

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુરને યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલનો અધ્યક્ષ નિમવામાં આવ્યો છે. તેમની નિમણૂકનો કાર્યકાળ તાત્કાલિક અસરથી 12 નવેમ્બર 2028 સુધીનો રહેશે. રિપોર્ટ…

Continue reading
જયશ્રી રામના નારા હેઠળ કેમ હિંસા કરવામાં આવી રહી છે? આ અંગે શું કહે છે મુસ્લિમ કમેટીઓના આગેવાનો
  • December 23, 2024

જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…

Continue reading
પ્રાખ્યાત દહીં બ્રાન્ડના સ્થાપક રોહન મીરચંદાનીનું અવસાન
  • December 23, 2024

પ્રખ્યાત દહીં બ્રાન્ડ એપિજેમિયાના સ્થાપક રોહન મીરચંદાનીનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતુ. ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (તેના ગ્રીક યોગર્ટ્સ અને જ્યુસ માટે જાણીતી હેલ્ધી ફૂડ બ્રાન્ડના માલિક)એ એક નિવેદનમાં…

Continue reading
કુવૈતના મીડિયામાં PM મોદીની મુલાકાત પર કેવી છે ચર્ચા; જાણો કેવી છે ઈસ્લામિક દેશોમાં મોદીની નીતિ
  • December 23, 2024

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે કુવૈતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને પાછા આવી ગયા. પીએમ મોદીને વિદાય આપવા કુવૈતના પ્રધાનમંત્રી અહમદ અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ એરપોર્ટ પર આવ્યા હતા. પીએમ મોદીએ આ…

Continue reading
ભાજપે આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર સામે જાહેર કર્યો આરોપ પત્ર
  • December 23, 2024

દિલ્હી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર, દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય સભ્યોએ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જાહેર કર્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું, “દેશમાં સૌથી…

Continue reading
શું પાછલા વર્ષોમાં ઊંટ જોવા મળશે નહીં? એક રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો
  • December 23, 2024

રાજસ્થાનમાં રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંટોની ઘટતી સંખ્યાને જોતા વર્ષ 2014માં તેમને રાજ્ય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજસ્થાન પ્રવાસન વિકાસ નિગમના લોગોમાં…

Continue reading
પેગાસસ સ્પાઈવેર મામલે મોદી સરકાર આવી બેકફૂટ પર; કોંગ્રેસે પૂછ્યાં ધડાધડ પ્રશ્ન
  • December 23, 2024

પેગાસસ સ્પાઈવેર મામલે ફરી એકવાર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકારને અનેક પ્રશ્નો કરતાં જવાબો માગ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે ઈઝરાયલના…

Continue reading

You Missed

Chhotaudepur Sihada water Crisis: “નળ સે જળ” યોજના માત્ર કાગળ પર! સિહાદા ગામમાં લોકો ગંદુ પાણી પીવા મજબૂર
Markandey Katju on Vijay: પૂર્વ જજ માર્કંડેય કાટજુનો વિજય પર તીખો હુમલો, કહ્યું- જનતા જલ્દી નવા સીએમથી નિરાશ થશે
Arvind Kejriwal: સંજીવ અરોરાની ધરપકડ બાદ કેજરીવાલનો ભાજપ પર પ્રહાર, કહ્યું- જેલ પસંદ કરી પરંતુ ભાજપમાં ગયા નહીં
Great Nicobar Project પર જયરામ રમેશનો કેન્દ્ર પર હુમલો, કહ્યું- અધૂરા અભ્યાસોના આધારે અપાઈ પર્યાવરણીય મંજૂરી
Indus Waters Treaty: ભારતની ‘પાણી-નીતિ’ થી પાકિસ્તાન ફફડ્યું, ઝરદારીએ ખાધી કસમ, પણ શું ભારત ઝૂકશે?
Vijay Tamil Nadu CM: શું મુખ્યમંત્રી વિજય શ્રીલંકન તમિલોના ઉદ્ધારક બનશે? કચ્ચાથીવુ અને માછીમારોના પ્રશ્નો વચ્ચે નવો પડકાર