ઝઘડિયામાં દુષ્કર્મનો ભોગ બનેલી ગુજરાતની નિર્ભયાએ તોડ્યો દમ
આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના…
આઠ દિવસ અગાઉ દુષ્કર્મનો ભોગ બનેલી બાળકી અંતે જીવન સાથેની જંગ હારી ગઈ છે. મળી રહેલી માહિતી અનુસાર, ભરૂચના ઝઘડિયામા હેવાનિયતનો ભોગ બનેલી બાળાનું મૃત્યું નિપજ્યું છે. 16 ડિસેમ્બરે ભરુચના…
હવે મંદિર-મસ્જિદના વિવાદ વચ્ચે હિન્દુત્વવાદીઓ વચ્ચે પણ ખઠ્ઠાશ પેઠી છે. હિન્દુઓને ઉપદેશ આપવાની બાબતમાં હવે ભાગવત પોતે કટ્ટરવાદી હિન્દુઓના નિશાના ઉપર આવી ગયા છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે…
હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ મદન બી. લોકુરને યુનાઈટેડ નેશન્સ ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલનો અધ્યક્ષ નિમવામાં આવ્યો છે. તેમની નિમણૂકનો કાર્યકાળ તાત્કાલિક અસરથી 12 નવેમ્બર 2028 સુધીનો રહેશે. રિપોર્ટ…
જયશ્રી રામનો નારો સાંપ્રદાયિક નથી તો પછી સાંપ્રદાયિક હિંસા વખતે તેનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે. જયશ્રી રામ નારા સાથે જોડાયેલા વિવાદને લઈને અમદાવાદની મુસ્લિમ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનોનું…
પ્રખ્યાત દહીં બ્રાન્ડ એપિજેમિયાના સ્થાપક રોહન મીરચંદાનીનું કાર્ડિયાક અરેસ્ટથી અવસાન થયું હતુ. ડ્રમ્સ ફૂડ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ (તેના ગ્રીક યોગર્ટ્સ અને જ્યુસ માટે જાણીતી હેલ્ધી ફૂડ બ્રાન્ડના માલિક)એ એક નિવેદનમાં…
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે કુવૈતનો બે દિવસીય પ્રવાસ પૂર્ણ કરીને પાછા આવી ગયા. પીએમ મોદીને વિદાય આપવા કુવૈતના પ્રધાનમંત્રી અહમદ અબ્દુલ્લાહ અલ-અહમદ અલ-સબાહ એરપોર્ટ પર આવ્યા હતા. પીએમ મોદીએ આ…
દિલ્હી બીજેપી સાંસદ અનુરાગ ઠાકુર, દિલ્હી બીજેપી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને પાર્ટીના અન્ય સભ્યોએ આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર વિરુદ્ધ આરોપ પત્ર જાહેર કર્યો છે. અનુરાગ ઠાકુરે કહ્યું, “દેશમાં સૌથી…
રાજસ્થાનમાં રણના જહાજ તરીકે ઓળખાતા ઊંટોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ઊંટોની ઘટતી સંખ્યાને જોતા વર્ષ 2014માં તેમને રાજ્ય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો હતો. રાજસ્થાન પ્રવાસન વિકાસ નિગમના લોગોમાં…
પેગાસસ સ્પાઈવેર મામલે ફરી એકવાર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકારને અનેક પ્રશ્નો કરતાં જવાબો માગ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે ઈઝરાયલના…














