VB Gramg: કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાનું નામ બદલી ‘વીબી-જી રામ’ કરી દેવા મામલે ધીરજ ગાબાએ શું કહ્યું? જુઓ વિડીયો
  • December 26, 2025

VB Gramg: દેશભરમાં વિપક્ષ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા મનરેગાના નામ બદલવા સામે વિરોધ થઈ રહ્યો છે.મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા)નું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર…

Continue reading
Adani group: નરેન્દ્ર મોદીએ અદાણીને સરકારી કંપનીઓ વેચી મારવાનું “ગુજરાત મોડેલ” દેશમાં અમલી બનાવ્યું છે!! વાંચો
  • December 26, 2025

■5 સરકારી કંપની ONGC અને NHPC તેમના ગ્રીન એનર્જી યુનિટ્સ, ONGC ગ્રીન એનર્જી અને NHPC રિન્યુએબલ એનર્જીને લિસ્ટ કરવાનું વિચારી રહ્યા છે. ■અગાઉ મોદીએ અદાણીને 2.50 કરોડમાં વેચેલી સરકારી કંપનીનો…

Continue reading
Narendra Modi:ભાજપ જોરશોરથી જાહેરાતો કરે તેનું ‘સુરસુરીયું’ કેમ થઈ જાય છે?પ્રજાના પૈસે અખતરા કેમ?
  • December 25, 2025

Narendra Modi:ભાજપ સરકારની એક ખાસિયત છે તેઓ જાહેરાત જોરદાર કરે છે અને જ્યારે વાજતે ગાજતે તેનું મોદી સાહેબ ઉદઘાટન કરી નાખે મોટા ભાષણો થાય અને છાપાઓ અને ટીવી ચેનલમાં ફોટા…

Continue reading
China’s bullying: પડોશી દેશો હવે ભારતના ભાગો ઉપર કેમ ‘હક્ક’ બતાવી રહયા છે? ચીન-બાંગ્લાદેશ-નેપાળ આ બધાએ શુ ધાર્યું છે? અખંડ ભારત સામે માથું ઊંચું કરનારાઓને આટલી હિંમત કેવી રીતે આવી?
  • December 25, 2025

■ભારતની સરહદે આવેલા પડોશી દેશો હવે ભારતના ભાગો ઉપર પોતાનો દાવો કરી રહયા છે તાજેતરમાં બાંગ્લાદેશે તેના નકશામાં ભારતીય પ્રદેશો દર્શાવ્યા ત્યારબાદ નેપાળે તેની ચલણી નોટ ઉપર ભારતીય પ્રદેશો પોતાના…

Continue reading
Usman Hadi Murder Case: સરકારના શાંતિ બિલ અને બાંગ્લાદેશના હાદી મર્ડર કેસ આ બે મુદ્દા ઉપર વરિષ્ઠ પત્રકાર અરુણ દીક્ષિતે શું કહ્યું? જુઓ વિડીયો
  • December 22, 2025

Usman Hadi Murder Case: આજે, આપણે બે મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરીશું, શાંતિ બિલ અને ઉસ્માન હાદીની હત્યા પર પશ્ચિમી દેશો દ્વારા વધુ પડતો ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ…

Continue reading
Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘સેવક’ માંથી ‘રાજા’ કેવી રીતે બન્યા? જુઓ વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે શુ કહ્યું?
  • December 22, 2025

Narendra Modi: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક જાહેરાત જેતે સમયે ખૂબજ વાયરલ કરવામાં આવી હતી જેમાં નરેન્દ્રભાઈ મોદી બોલતા સંભળાય છે કે”ભારતના ભાગ્ય વિધાતા મતદાતા ભાઈઓ અને બહેનો,આપ સૌને નરેન્દ્ર મોદીના…

Continue reading
MGNREGA:મોદી સરકારના ‘મનરેગા’નું નામ બદલવાના જવાબમાં મમતાએ ‘કર્મશ્રી’ નામ બદલી ‘મહાત્મા-શ્રી’ કરી દીધુ!!
  • December 21, 2025

MGNREGA:મોદી સરકારે ‘મનરેગા’નું નામ બદલીને ‘જી રામ જી’ કરી દીધું તો હવે મોદીના કટ્ટર વિરોધી મનાતા મમતા બેનર્જીએ પોતાના રાજ્યની ‘જોબ ગેરંટી યોજનાનું નામ ‘કર્મશ્રી’ હતું તે બદલીને હવે ‘મહાત્મા-શ્રી’…

Continue reading
Politics News: મોદી સરકારની નામ બદલવાની ‘રાજનીતિ’માં જનતાના કરોડો રૂપિયાનું આંધણ થઈ જશે! જાણો કેવી રીતે?
  • December 18, 2025

Politics News: આજકાલ દેશમાં મોદી સરકારની નામ બદલવાની જે મગજ ઉપર ધૂન સવાર થઈ છે તે અંગે સામાન્ય નાગરિક પણ વિચારતો થયો છે કે ‘આખિર નામ મે કયા રખ્ખા હૈ?’…

Continue reading
Narmada Project: નર્મદા યોજનાનો લાભ કેટલા ખેડૂતોને મળ્યો? સિંચાઈ વિભાગમાં પ્રવર્તી રહેલી ત્રુટીઓ માટે હવે કોણ જવાબદાર?
  • December 17, 2025

Narmada Project: PM નરેન્દ્ર મોદીનો જે યોજનાઓ ફાળો રહ્યો છે તેમાં નર્મદા યોજના એક મોટી યોજના છે આ સરદાર સરોવર-નર્મદા યોજનાને નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ રાષ્ટ્રાર્પણ કરવામાં…

Continue reading
Narendra modi: ગુજરાતને દેશમાં વિકાસ મોડેલ રજૂ કરી દિલ્હી સર કરનાર મોદીના વચનો આજેપણ અધૂરા કેમ રહ્યા?જાણો
  • December 16, 2025

Narendra modi: ગુજરાતના રાજકારણમાં 2001માં એન્ટ્રી કર્યાં બાદ અનેક વાયદા વચનોનો સિલસિલો ચલાવી મતદારોને રિઝવી દઈ મુખ્યમંત્રી પદ પર બિરાજમાન થયેલા નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ માટે દેશથી અલગ માહોલ ઉભો…

Continue reading

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?