કટાક્ષ કથા: સ્વર્ગમાં જવું છે? મંત્રીજીએ આપેલા ફોર્મ્યૂલાને અજમાવી તો જુઓ…
હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું…
હવે એક દિવસ પહેલાનું કન્ટેન્ટ જાણે ખુબ જ જુનું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે એટલી ઝડપી વિવિધ સમાચારો આવી રહ્યા છે કે એકાદ કલાકમાં જ ઘણું…
પેગાસસ સ્પાઈવેર મામલે ફરી એકવાર કોંગ્રેસે મોદી સરકારને ઘેરી લીધી છે. કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકારને અનેક પ્રશ્નો કરતાં જવાબો માગ્યા છે. હાલમાં જ અમેરિકાની એક કોર્ટે ઈઝરાયલના…
કોંગ્રેસે બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાં અને માફીની માંગને લઈને પહેલાં તબક્કાના આંદોલનની જાહેરાત કરી છે. આ સાથે જ કોંગ્રેસે કહ્યું કે, તેમના ટોચના નેતૃત્ત્વ સામે…
બાબા સાહેબ આંબેડકર ઉપર આપેલા નિવેદન પછી અમિત શાહની મુશ્કેલીઓ પ્રતિદિવસ વધી રહી છે. આ વચ્ચે પ્રથમ વખત અમિત શાહ વિરૂદ્ધ ગુજરાતમાં તડીપાર માફી માંગો જેવા નારાઓ લાગ્યા છે, તો…
દેશભરમાં અમિત શાહનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ પાછળનું કારણ બાબા સાહેબ આંબેડકર વિરૂદ્ધ આપત્તિજનક નિવેદન છે. અમિત શાહ દ્વારા સંસદની અંદર બંધારણ ઉપરની ચર્ચા દરમિયાન જ બંધારણના…
ડૉ. રામ મનોહર લોહિયાનો આ કથન ત્યારે સાચું સાબિત થઇ ગયું જ્યારે લોકશાહીનો મુખ્ય સ્તંભ સંસદ ભવનમાં 19 ડિસેમ્બર, 2024ના રોજ જે જોવા મળ્યું. સંસદ ભવનમાં જે કંઈ થયું તે…
નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રના અંતિમ દિવસે, શુક્રવારે (20 ડિસેમ્બર) બંને સદનો શરૂ થયા પછી તરત જ અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવ્યા છે. આ નિર્ણય ભાજપ અને કોંગ્રેસ સાંસદો…
દેશમાં વર્તમાન સમયમાં રાજકીય અરાજકતા ફેલાઈ ગઈ છે. સંસદમાં બંધારણના 75 વર્ષ ઉપરની ચર્ચામાં જ બંધારણના રચિયતા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવે છે અને ત્યાર પછી તેમના અપમાનના વિરોધમાં…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…
એક આગ ઓલવવાની પ્રક્રિયામાં બીજી આગ લગાવી પરંતુ બીજી આગ એવી લાગી કે તેને ઓલવવા માટે ત્રીજી આગ લગાવવી પડી છે. જણાવી દઈએ કે, દેશભરમાં પાછલા ઘણા સમયથી અદાણી વિપક્ષના…














