Rammandir: છઠ્ઠી ડિસેમ્બર બાબરી ધ્વંશની વરસી, રાજીવ ગાંધીએ 1985માં શ્રી રામ લલ્લા મંદિરનું તાળું ખોલ્યું હતુ!બાદમાં ભાજપે રાજકીય મુદ્દો બનાવ્યો!
  • December 3, 2025

Rammandir: આગામી તા.6 ડિસેમ્બરે બાબરી ધ્વંશની વરસી આવી રહી છે ત્યારે ફરીથી ભૂતકાળ સળવળે છે,આ મુદ્દો મૂળ કોંગ્રેસનો હોવાની વાતો ફરી તાજી થઈ છે જેમાં ભાજપે વિશ્વ હિન્દુ પરિષદ પાસેથી…

Continue reading
રામલલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બન્યું ‘સ્વર્ગ’
  • January 11, 2025

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. પરંતુ તેની તારીખ અંગે ઘણી મૂંઝવણ હતી, કારણ કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થયો હતો, જેને આખી દુનિયાએ જોયો હતો. આ વખતે પણ તેમની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.

Continue reading

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?