Ayodhya Ram Mandir Donation Scam: ખેડૂત આંદોલન, ચંદા ચોરી, મણિપુર, નોટબંધી, GST REFORMS અને RAFEL DEAL જેવી નિષ્ફળતાઓ પર મોદી ચૂપ રહેશે!
  • July 7, 2026

Ayodhya Ram Mandir Donation Scam: અયોધ્યાના રામ મંદિરમાં દાનના નામે થયેલી કથિત ચોરી અને ગેરરીતિઓએ દેશભરમાં આસ્થા ધરાવતા કરોડો લોકોની લાગણીઓને દુભાવી છે. આ વિવાદ માત્ર આર્થિક નથી, પરંતુ આસ્થા…

Continue reading
VHP on Ram Mandir Donation Theft: રામ મંદિર દાન ચોરી મામલે VHP અધ્યક્ષ આલોક કુમારની માંગ, પ્રિયંકા ગાંધી, કેજરીવાલ અને રામ ગોપાલ યાદવની પૂછપરછ કરવાની અપીલ
  • July 6, 2026

VHP on Ram Mandir Donation Theft: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે તપાસ કરી રહેલા અધિકારીને એક સત્તાવાર પત્ર લખીને…

Continue reading
Arvind Kejriwal: અમિત શાહને પૂછ્યા કેજરીવાલે આ પાંચ સવાલ, શું તેઓ રામને ભગવાન માને પણ છે?
  • July 3, 2026

Arvind Kejriwal: અયોધ્યાના પવિત્ર રામ મંદિરમાં દાનની થયેલી ચોરીએ સમગ્ર દેશમાં આસ્થા અને રાજકારણના સમીકરણો બદલી નાખ્યા છે. આ મુદ્દો હવે સામાન્ય નાગરિકોના ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. ભક્તોની આસ્થા અને…

Continue reading
Ram Mandir Donation Scam: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં કોંગ્રેસની મોટી માંગ, ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્રાની ધરપકડ તથા ટ્રસ્ટ ભંગ કરવાની અપીલ
  • July 1, 2026

Ram Mandir Donation Scam: અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ મંદિરમાં ચઢાવા અને દાનની રકમમાં ગેરરીતિનો કથિત વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. મંગળવારે કોંગ્રેસ પક્ષે આ મામલે આક્રમક વલણ અપનાવતા…

Continue reading
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!
  • June 29, 2026

Champat Rai Resignation: અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરના ચઢાવામાં થયેલા કથિત ગબન અને ભ્રષ્ટાચારના મામલાએ દેશભરમાં આસ્થાના કેન્દ્રને આંદોલિત કરી દીધું છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી…

Continue reading
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય
  • June 28, 2026

Ayodhya Ram Mandir Donation Theft: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ દેશભરના કરોડો હિન્દુઓની વર્ષોની આસ્થાનું પ્રતીક છે. પરંતુ આ આસ્થાના કેન્દ્રમાં અત્યારે ભ્રષ્ટાચાર અને ચોરીના ગંભીર આક્ષેપોનું વાદળ છવાયેલું છે. તાજેતરમાં…

Continue reading
Ram Mandir Donation Scam: રામ મંદિર દાન ગેરરીતિ કેસમાં મોટો વળાંક, ચંપત રાયે ‘નૈતિક આધાર’ પર આપ્યું રાજીનામું
  • June 26, 2026

Ram Mandir Donation Scam: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતા દાનમાં કથિત ગેરરીતિ અને કરોડો રૂપિયા તથા કિંમતી સામાન ગાયબ હોવાના ગંભીર આક્ષેપો વચ્ચે એક મોટો રાજકીય…

Continue reading
Ram Mandir Corruption Controversy: રામ મંદિરનો જશ મોદીને : અમિત શાહ, હવે ચોરીનો અપજશ કોનો?
  • June 20, 2026

Ram Mandir Corruption Controversy: અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરના નિર્માણ માટે કરોડો હિન્દુઓએ પોતાની શ્રદ્ધા અને કમાણીમાંથી દાન આપ્યું હતું, પરંતુ આજે તે જ આસ્થા પર ભ્રષ્ટાચારનું ગ્રહણ લાગ્યું…

Continue reading
Rammandir: છઠ્ઠી ડિસેમ્બર બાબરી ધ્વંશની વરસી, રાજીવ ગાંધીએ 1985માં શ્રી રામ લલ્લા મંદિરનું તાળું ખોલ્યું હતુ!બાદમાં ભાજપે રાજકીય મુદ્દો બનાવ્યો!
  • December 3, 2025

Rammandir: આગામી તા.6 ડિસેમ્બરે બાબરી ધ્વંશની વરસી આવી રહી છે ત્યારે ફરીથી ભૂતકાળ સળવળે છે,આ મુદ્દો મૂળ કોંગ્રેસનો હોવાની વાતો ફરી તાજી થઈ છે જેમાં ભાજપે વિશ્વ હિન્દુ પરિષદ પાસેથી…

Continue reading
રામલલા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠ પર અયોધ્યા બન્યું ‘સ્વર્ગ’
  • January 11, 2025

અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાના ભવ્ય મંદિરમાં સ્થાપિત મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ છવાયો છે. પરંતુ તેની તારીખ અંગે ઘણી મૂંઝવણ હતી, કારણ કે ગયા વર્ષે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાનો અભિષેક થયો હતો, જેને આખી દુનિયાએ જોયો હતો. આ વખતે પણ તેમની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે.

Continue reading

You Missed

Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ