Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ
  • August 1, 2026

Chandranath Rath Murder Case: પશ્ચિમ બંગાળના ચર્ચિત ચંદ્રનાથ રથ હત્યા કેસમાં કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)ને મહત્વપૂર્ણ સફળતા મળી છે. એજન્સીએ આ હત્યાના કથિત મુખ્ય ષડયંત્રકાર ગણાતા બે આરોપીઓની ધરપકડ કરી…

Continue reading
Baruipur Encounter Case: બારુઈપુર દુષ્કર્મ-હત્યા કેસમાં મુખ્ય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસની ભૂમિકા પર ઉઠ્યા સવાલ
  • July 9, 2026

Baruipur Encounter Case: કોલકાતાના દક્ષિણી ઉપનગર બારુઈપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સગીર બાળકી સાથે બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટનાએ સમગ્ર પશ્ચિમ બંગાળને હચમચાવી દીધું છે. પાંચ જુલાઈના રોજ એક સ્થાનિક…

Continue reading
TMC Political Crisis: પશ્ચિમ બંગાળથી રાષ્ટ્રીય રાજનીતિ સુધી સંદેશ આપતો ટીએમસી સંકટ, પ્રાદેશિક પક્ષો માટે કેમ છે ચેતવણીની ઘંટડી?
  • June 21, 2026

TMC Political Crisis: ભારતીય રાજકીય ઇતિહાસમાં કદાચ જ કોઈ એવો ઘટનાક્રમ જોવા મળ્યો હશે, જ્યાં ચૂંટણીમાં હાર બાદ કોઈ પક્ષ આટલી ઝડપથી અને આટલી કારમી રીતે વિખરાઈ ગયો હોય, જેવી…

Continue reading
TMC Opposition Leader Dispute: ઋતબ્રત બેનર્જીને વિપક્ષના નેતા તરીકે માન્યતા આપવાના નિર્ણય સામે પડકાર, હાઈકોર્ટમાં ટીએમસીના બે જૂથ વચ્ચે કાનૂની જંગ
  • June 19, 2026

TMC Opposition Leader Dispute: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક અભૂતપૂર્વ ઘટનાક્રમ સામે આવ્યો છે, જ્યાં સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે બે ફાડિયામાં વહેંચાઈ ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાય છે. કલકત્તા…

Continue reading
Jahangir Khan Arrest: પોલીસને પડકાર ફેંકનાર ટીએમસી નેતા જહાંગીર ખાનની આખરે થઈ ધરપકડ!
  • June 8, 2026

Jahangir Khan Arrest: પશ્ચિમ બંગાળના ફાલ્ટામાં પોતાની દાદાગીરી અને હિંસક વલણ માટે કુખ્યાત ટીએમસી નેતા જહાંગીર ખાનની આખરે ધરપકડ કરવામાં આવી છે. લાંબા સમયથી ફરાર ચાલી રહેલા આ ‘બાહુબલી’ નેતાને…

Continue reading
West Bengal Politics: પશ્ચિમ બંગાળમાં સરકાર પણ ભાજપની અને વિપક્ષ પણ ભાજપનો
  • June 5, 2026

West Bengal Politics: સોવિયેત રશિયાના સરમુખત્યાર વ્લાદિમીર લેનિનનું એક પ્રખ્યાત કથન પશ્ચિમ બંગાળની વર્તમાન દયનીય રાજકીય સ્થિતિ પર બિલકુલ સચોટ બેસે છે: “વિપક્ષને નિયંત્રિત કરવાનો સૌથી સારો રસ્તો એ છે…

Continue reading
TMC Internal Rebellion: પશ્ચિમ બંગાળ તૃણમૂલ કોંગ્રેસમાં મોટો બળવો: મમતા બેનર્જીએ તાત્કાલિક અસરથી તમામ સમિતિઓ અને સંગઠનો કર્યા ભંગ
  • June 3, 2026

TMC Internal Rebellion: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ની અંદર ચાલી રહેલો ભયંકર આંતરિક કલહ અને ખેંચતાણ હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. બુધવારે અખિલ ભારતીય તૃણમૂલ કોંગ્રેસ (AITC) એ એક…

Continue reading
Abhishek Banerjee Sonarpur Attack: એક તરફ ભાજપી ગુંડાઓનો આતંક, બીજી તરફ સીઆઈડીનું સમન્સ; વિપક્ષી નેતા અભિષેક બેનર્જીને ઘેરવા માટે સરકારી તંત્ર મેદાને
  • May 31, 2026

Abhishek Banerjee Sonarpur Attack: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ સત્તાના જોરે વિપક્ષનો અવાજ કચડી નાખવાની શાસક પક્ષ ભાજપની નીતિ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. શનિવારે સોનારપુર…

Continue reading
TMC MP Saugata Roy: સત્તા જતા જ ફાટી પડ્યો જનતાનો આક્રોશ! ટીએમસી સાંસદ સૌગત રોયને જોતા જ લાગ્યા ‘ચોર’ ના નારા, ગાડી પર ફેંકાયા ઈંડા
  • May 29, 2026

TMC MP Saugata Roy: પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન પછી પણ તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના નેતાઓ પોતાની જૂની આદતો છોડવા તૈયાર નથી. ઉત્તર દમદમના બિશરપારા વિસ્તારમાં શાસક પક્ષ અને જનતા વચ્ચે ભારે…

Continue reading
TMC Internal Crisis: ટીએમસીના ડૂબતા જહાજમાંથી નેતાઓ ભાગ્યા! ૬૦ કાઉન્સિલરોના રાજીનામા
  • May 29, 2026

TMC Internal Crisis: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પત્તાના મહેલની જેમ વિખરાઈ રહી છે. ગુરુવારે પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા અને પૂર્વ રાજ્યસભા સાંસદ શાંતનુ…

Continue reading

You Missed

Nepal Communal Violence: નેપાળમાં કેમ ભડકી ભયાનક સાંપ્રદાયિક હિંસા! 3નાં મોત, અનેક જિલ્લાઓમાં કર્ફ્યુ, સેનાની તૈનાતી
Ceuta Border Crisis: સ્પેન-મોરક્કો સરહદ સંકટ શું છે? હજારો પ્રવાસીઓ Ceuta કેમ પહોંચી રહ્યા છે? સંપૂર્ણ માહિતી
Amit Shah Parliament: ‘અમિત શાહ સંસદમાં કેમ નથી આવી રહ્યા?’ વિરોધ પક્ષના સતત સવાલો વચ્ચે રાજકીય ઘમાસાણ
Gurugram HC Circuit Bench: ગુરુગ્રામને મળશે હાઇકોર્ટ બેન્ચ? સંસદમાં ઉઠી દાયકાઓ જૂની માંગ
Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી