Loss To Farmers: ગુજરાતના ખેડૂતોને લાગ્યું યુદ્ધનું ગ્રહણ,બટાકાની નિકાસ નહિ થતાં રૂ.6500 કરોડનું નુકસાન
  • March 18, 2026

(સંકલન : દિલીપ પટેલ) Loss To Farmers: ઈરાન સામે ઈઝરાયલ અને અમેરિકાના યુદ્ધનું ગ્રહણ હવે ગુજરાતી ખેડૂતોને લાગ્યું છે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં ભારતની આયાત-નિકાસને મોટો ફટકો પડ્‌યો છે. જેમાં…

Continue reading
AI: PM નરેન્દ્ર મોદીના મિત્ર નેતન્યાહુ ખરેખર જીવિત નથી? કોફી પીતા હોવાનો વિડીયો પણ નકલી હોવાનો દાવો!
  • March 16, 2026

AI: ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ જીવિત કે ગુજરી ગયા તે અંગે અટકળો હજુપણ યથાવત છે.હાલ ચાલી રહેલા યુદ્ધના માહોલમાં એક ભારતીય મૂળના પત્રકારે ઈઝરાયેલમાં એક એવી જગ્યા બતાવવાનો પ્રયાસ…

Continue reading
BJP: ગુજરાતમાં ભુપેન્દ્ર પટેલના રાજમાં કૌભાંડોની હારમાળા! નેતાઓના પરાક્રમો જોઈ જનતા ચોંકી ગઈ!
  • March 15, 2026

BJP: ગુજરાતમાં ભાજપના શાસનમાં કૌભાંડોની હારમાળા સર્જાઈ છે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીઓ સાથે જોડાયેલા કેટલાક કૌભાંડો અને વિવાદો તાજેતરમાં ચર્ચામાં રહ્યા છે. સિનિયર પત્રકાર દિલીપ પટેલે આ કૌભાંડ…

Continue reading
Adani: અદાણીની કંપનીએ સેંકડો વૃક્ષોનું નિકંદન કાઢવાનું શરૂ કર્યું! વિરોધ વચ્ચે વીજ લાઈન નાખશે! ખેડૂતોમાં આક્રોશ
  • March 15, 2026

Adani: અમદાવાદમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (AESL) દ્વારા નાખવામાં આવી રહેલી 765 KV હાઈ-વોલ્ટેજ પાવર ટ્રાન્સમિશન લાઈન પ્રોજેક્ટ સામે સ્થાનિક ખેડૂતો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ આંદોલન…

Continue reading
Sabar Dairy: સાબરડેરીના નકલી દૂધના વેપારનો વિવાદ,પુરાવા સાથે રજૂઆતો છતાં કોઈ પગલાં નહિ ભરાતા ભ્રષ્ટાચારના લાગ્યા આરોપ
  • March 14, 2026

Sabar Dairy: સાબર ડેરીમાં ૩૫ જેટલી દૂધ મંડળીઓ દ્વારા નકલી કે ભેળસેળયુક્ત દૂધ મોકલવામાં આવતું હોવાના આક્ષેપોને કારણે હાલ વિવાદ સર્જાયો છે. આ મામલે સ્થાનિક જાગૃત અગ્રણી ઉત્તમ ભાઈ પટેલે…

Continue reading
Modi: નરેન્દ્ર મોદીનું ₹ 40 હજાર કરોડનું “ગપ્પુ” અને ₹ 160 કરોડનો ધુમાડો યાદ છે? જાણો વરીષ્ઠ પત્રકાર દિલીપ પટેલ શુ કહે છે?
  • March 14, 2026

Modi: નરેન્દ્ર મોદીના ‘સદભાવના મિશન’ હેઠળ કરોડોનો ફાલતુ ખર્ચ કરવામાં આવ્યો હતો જનતાના નાણાંનો દુરુ પયોગ કરવાનો આ મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો હતો જેમાં મોદીજીએ વિકાસના મોટા મોટા વચનો આપ્યા…

Continue reading
Adani: કચ્છમાં અદાણીની ત્રીજી વીજ લાઈન માટે વધુ પાંચ હજાર ખેડૂતોની 1 હજાર એકર જમીન ઝૂંટવી લેવાનો તખ્તો તૈયાર!
  • March 13, 2026

(સંકલન : દિલીપ પટેલ) Adani: કચ્છના ખાવડા વિસ્તારમાંથી અદાણીની ત્રીજી વીજ લાઈન પસાર થવાની છે અને આ લાઈન નાખવા જાહેર નોટિસ અપાતા કચ્છના 5 હજાર ખેડૂતો ચિંતાની લાગણી ફેલાઇ ગઇ…

Continue reading
Narendramodi: દેશમાં ગેસ માટે લોકોની કતારો લાગી અને મોદીનું જુનું કથિત ગેસ કૌભાંડ યાદ આવી ગયું! શુ છે મામલો જાણો
  • March 13, 2026

Narendramodi: આજે દેશભરમાં ગેસની અછત મુખ્ય સમસ્યા બની ગઈ છે અને લોકો ભર ઉનાળે ગેસ લેવા લાઈનો લગાવીને ઉભા છે, ચારે તરફ ગેસની બૂમ ઉઠી છે ત્યારે વિપક્ષ દ્વારા મોદી…

Continue reading
Kutch: ધોળાવીરા ખાતે જુના સ્થાનિક ગાઈડને સાઇટ પરથી દૂર કરાતા વિવાદ! ન્યાય માટે રજુઆત
  • March 12, 2026

Kutch: કચ્છના ધોળાવીરા ખાતે પ્રવાસન વિભાગ અને પુરાતત્વ વિભાગ દ્વારા લાયસન્સ વગરના આશરે 35 ગાઈડને સાઈટ પરથી દૂર કરવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હતો, ધોળાવીરાને યુનેસ્કો (UNESCO) વર્લ્ડ હેરિટેજ સાઈટ…

Continue reading
Modi: “બહુત હુઈ મહેંગાઈ કી માર, અબકી બાર મોદી સરકાર”જેવા સૂત્રો બોલી સત્તા પર બિરાજમાન BJP હવે વચનો ભૂલી ગયુ!
  • March 12, 2026

Modi: રાજકીય પક્ષો જનતાને ઉલ્લુ બનાવીને તેમના પક્ષની જાહેરાત કરી માત્ર વોટબેંકની રાજનીતિ રમતા હોવાનું હવે ચિત્ર ઉપસી રહ્યું છે ત્યારે જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભાજપ મોંઘવારીના મુદ્દા ઉઠાવી…

Continue reading

You Missed

North-East India: આસામ-નાગાલેન્ડ સરહદ વિવાદથી લઈને મણિપુર હિંસા અને ત્રિપુરા પોલીસ અત્યાચાર સુધી, ઉત્તર-પૂર્વ ભારતમાં રાજકીય અને સામાજિક સંકટો વધુ ગહન બન્યા
Sonam Wangchuk Hunger Strike: શિક્ષણ વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે સોનમ વાંગચુકનો મોરચો, કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ સાથે ઉપવાસ
Gujarat Gir Lion Relocation: ગામ-ખેતરના સિંહોનું જંગલમાં ધકેલવા ઓપરેશન, અર્જૂન મોઢવાડિયાના નિર્ણય સામે વિરોધ, દીપડા, સિંહો અને માનવ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે.
UP Brahmin Politics: ઉત્તર પ્રદેશમાં બદલાતા રાજકીય સમીકરણો, શું બ્રાહ્મણ વોટ બેંકમાં સેંધ મારી શકશે સમાજવાદી પાર્ટી?
Bet Dwarka Temple Treasure Controversy: આ કયો મોરલો કળા કરી જાય છે ભાઈ? રામ પછી હવે કાનુડાના ઘેર ધાડ!
Ayodhya Ram Mandir Donation Theft: VHP-BJP-RSSનું મંદિર ષડયંત્ર, ડો. તોગડિયાને હટાવનારાનું ખરું સત્ય