સરકાર ઝૂકી, ભાથીજી મહારાજનું ધામ ફાગવેલ જ તાલુકાનું મુખ્ય મથક રહેશે | Fagvel
ગુજરાત સરકારે પ્રજાની સુવિધા અને વહીવટી અનુકૂળતાને પ્રાધાન્ય આપીને રાજ્યમાં નવા તાલુકાઓની રચનામાં મહત્વના ફેરફારો કર્યા છે. તાજેતરમાં જાહેર કરાયેલા નવા તાલુકાઓમાં ભાથીજી મહારાજના પવિત્ર ધામ ફાગવેલ(Fagvel)નો સમાવેશ થયો હતો,…

















