ગુજરાતમાં કુલ 91 લાખ ઘરોને નળ કનેક્શન: Kunvarji Bavaliya
Kunvarji Bavaliya: જલજીવન મિશન અંતર્ગત ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય હતુ. મહીસાગર જિલ્લામાં અનિયમિતતા અંગે 122 એજન્સી અને 41 પાણી સમિતિ પાસેથી…
Kunvarji Bavaliya: જલજીવન મિશન અંતર્ગત ‘નલ સે જલ’ યોજના હેઠળ રાજ્યના દરેક ઘર સુધી પાણી પહોંચાડવાનું સરકારનું લક્ષ્ય હતુ. મહીસાગર જિલ્લામાં અનિયમિતતા અંગે 122 એજન્સી અને 41 પાણી સમિતિ પાસેથી…
Ahmedabad Couple Death: અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી મટન ગલીમાં ગઈકાલે 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે તંત્રની ગંભીર બેદરકારીને કારણે એક દંપતિનો જીવ ગયો છે. રસ્તા પરના ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજકરંટ…
Mount Abu: માઉન્ટ આબુમાં ૩ દિવસ માટે પ્રવાસીઓ પર પ્રતિબંધ, આબુ રોડનો એક ભાગ તૂટી જતાં સબ ડિવિઝન ઓફિસરનો નિર્ણય, રાત્રીના 8:30થી સવારે 6:00 વાગ્યાં સુધી સંપૂર્ણ રોક લગાવવામાં આવી,…
Gujarat Low Capacity data center: રૂ. 62 કરોડ 30 લાખના ખર્ચે ગાંધીનગર શહેરના સેક્ટર 14માં રાજ્યકક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરના બાંધકામ થઈ રહ્યું છે. એવું ગુજરાત સરકારે વિધાનસભામાં 2025માં જાહેર કર્યું…
Rajkot: રાજકોટમાં 8 સપ્ટેમ્બરથી હેલમેટ પહેરવું ફરજિયાત કરાયું છે. રાજકોટમાં 50 સ્થળોએ ટ્રાફિક પોલીસ દ્વારા આ નિયમની અમલવારી શરૂ કરવામાં આવી છે, જેમાં હેલ્મેટ ન પહેરનારા ચાલકોને 500 રૂપિયાનો દંડ,…
Gujarat Rain Alert: ગુજરાતમાં તાજેતરના ભારે વરસાદ બાદ હવે હવામાનમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમ, જેણે રાજ્યમાં…
Patan: પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામે સરસ્વતી નદીમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતીઓ નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં બે…
Gujarat laborers Trouble: ગુજરાત સરકારે ફેક્ટરી એક્ટ 1948માં સુધારો કરીને કામના કલાકો દિવસના 9 થી વધારીને 12 કલાક કરવા માટે 1 જુલાઈ, 2025ના રોજ ફેક્ટરી (ગુજરાત સંશોધન) ઓર્ડિનન્સ 2025 નામનો…
Gandhinagar: ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. ત્યારે સત્રના પ્રથમ દિવસે જ કોંગ્રેસના નેતાઓ વિધાનસભાની બહાર પોસ્ટરો પકડીને અને વિરોધ પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. ત્યારે…
Viral Video: ગુજરાતના પવિત્ર તીર્થસ્થળ અંબાજી ખાતે દર વર્ષે લાખો ભક્તો પદયાત્રા કરી માતાજીના દર્શન માટે આવે છે. આ યાત્રા ભક્તિ, આધ્યાત્મિકતા અને સેવાભાવનું પ્રતીક માનવામાં આવે છે. જોકે તાજેતરમાં…