Ayodhya Ram Temple SIT: શ્રીરામ જન્મભૂમિ મંદિરના ચઢાવા વિવાદમાં નવી SITની એન્ટ્રી, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ તપાસને મળશે નવી દિશા
  • July 27, 2026

Ayodhya Ram Temple SIT: ઉત્તર પ્રદેશ સરકારે અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા દાનના કથિત ગેરવહીવટ અને નાણાકીય અનિયમિતતાઓની તપાસ માટે રચાયેલી વિશેષ તપાસ ટીમ (SIT)નું પુનર્ગઠન કર્યું…

Continue reading
Jauhar University Rampur Demolition: આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી કેમ તોડાઈ રહી છે? કાયદો કે રાજકારણ?
  • July 18, 2026

Jauhar University Rampur Demolition: રામપુરની મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી હાલમાં એક ગંભીર અને વિવાદાસ્પદ સ્થિતિમાં મુકાઈ ગઈ છે. પ્રશાસન દ્વારા યુનિવર્સિટીની 40 માંથી 38 ઇમારતોને ગેરકાયદેસર ગણાવીને તેને તોડી પાડવાનો…

Continue reading
Ram Mandir Donation Theft: અયોધ્યામાં રામ મંદિરને લઈને RSS અને VHP વચ્ચે આંતરિક ખેંચતાણ
  • July 16, 2026

Ram Mandir Donation Theft: અયોધ્યાનું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હાલમાં ભારે વિવાદોના વંટોળમાં ફસાયેલું છે. મંદિરના ચઢાવાની રકમમાં કથિત ચોરીના મામલે અયોધ્યાના સંતો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા…

Continue reading
Meerut Lalita Gautam Murder Protest: મેરઠ લલિતા ગૌતમ હત્યા કેસ, ન્યાયની માંગ વચ્ચે પોલીસ કાર્યવાહીથી વિવાદ વધુ ઘેરાયો
  • July 12, 2026

Meerut Lalita Gautam Murder Protest: ૧૫ મેના રોજ મેરઠની ૨૦ વર્ષીય લલિતા ગૌતમ પોતાની કોલેજમાં પરીક્ષા આપવા માટે નીકળી હતી. પરિવારને તે સમયે અંદાજો પણ નહોતો કે તેમની લાડકી દીકરી…

Continue reading
Ram Mandir donation theft: અયોધ્યા રામ મંદિર ચડાવા ચોરી કેસ, SIT એ ચોરી, ગબન અને સુરક્ષા ચૂક સ્વીકારી, છતાં મોટા સવાલો યથાવત
  • July 8, 2026

Ram Mandir donation theft: અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિરમાંથી ચડાવાની કથિત ચોરી અને ગબનના સમાચારોએ સમગ્ર દેશના શ્રદ્ધાળુઓની લાગણીઓને ઊંડો આઘાત પહોંચાડ્યો હતો. મીડિયા અને સોશિયલ મીડિયા પર આ વિષયે…

Continue reading
UP: 3 આરોપીને PM મોદી મળ્યા, વિપક્ષે પૂછ્યૂં મોદી ગુનેગારો સાથે કેમ?, જાણો વધુ!
  • June 4, 2025

UP: ઉત્તરપ્રદેશના કાનપુર પોલીસ કમિશનરે ગુનેગારમાંથી ભાજપા નેતા બનેલા સંદીપ ઠાકુરની હિસ્ટ્રી શીટ રદ કરવાના મામલામાં મોટી તપાસના આદેશ આપ્યા છે. આ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.…

Continue reading
Gujarati devotee dies Mhakumbh: મહાકુંભ મેળામાં વધુ એક ગુજરાતી શ્રધ્ધાળુંનું મોત, જાણો મૃતક કોણ અને ક્યાના છે?
  • February 1, 2025

One more Gujarati devotee dies Mhakumbh: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં થયેલી ભાગદોડમાં 30થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે 60થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં એક મહેસાણા જીલ્લાના વિસનગરના કડા…

Continue reading

You Missed

Gulf countries Indian deaths: ખાડી દેશોમાં ભારતીયોના મૃત્યુના ચોંકાવનારા આંકડા, 3 વર્ષમાં 4,124 ભારતીયોના મોત
PM Modi CJP Protest: પીએમ મોદીએ પ્રથમ વખત યુવા આંદોલનનો કર્યો ઉલ્લેખ, પ્રદર્શનકારીઓને ‘ભટકેલા બાળકો’ કહી માફ કરવાની વાત કરી
Bhopal Water Contamination: ભોપાલના 70% પાણીના નમૂનાઓ દૂષિત હોવાનો દાવો, ગેસ પીડિતોએ ઉઠાવ્યા સવાલ
CJP Protest Women Targeted: નીટ પેપર લીક આંદોલન બાદ મહિલા પ્રદર્શનકારીઓ નિશાન પર? સોશિયલ મીડિયા અભિયાન, FIR થી વિવાદ વધુ ઘેરાયો
Chandranath Rath Murder Case: શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથ હત્યા કેસમાં CBIની મોટી કાર્યવાહી, કથિત ષડયંત્રકારોની ધરપકડ
Food Adulteration India: 5 વર્ષમાં 1.85 લાખ ભેળસેળના કેસ, માત્ર 3.3% કેસોમાં જ સજા