Secular India:ભારતમાં ધર્મના નામે ‘ભાગલા’ દેશને ક્યાં લઈ જશે?જુઓ ડો.રાકેશ પાઠકે શું કહ્યું?
  • December 25, 2025

Secular India:ભારત બિનસાંપ્રદાયિક લોકશાહી દેશ ગણાય છે અહીં વિવિધ બોલીઓ છે અલગ અલગ વેશભૂષા છે અનેક જાતિઓ છે વિવિધ ધર્મ પાળતા લોકો અહીં રહે છે જેવાકે હિંદુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ,…

Continue reading
Narendra Modi:ભાજપ જોરશોરથી જાહેરાતો કરે તેનું ‘સુરસુરીયું’ કેમ થઈ જાય છે?પ્રજાના પૈસે અખતરા કેમ?
  • December 25, 2025

Narendra Modi:ભાજપ સરકારની એક ખાસિયત છે તેઓ જાહેરાત જોરદાર કરે છે અને જ્યારે વાજતે ગાજતે તેનું મોદી સાહેબ ઉદઘાટન કરી નાખે મોટા ભાષણો થાય અને છાપાઓ અને ટીવી ચેનલમાં ફોટા…

Continue reading
China’s bullying: પડોશી દેશો હવે ભારતના ભાગો ઉપર કેમ ‘હક્ક’ બતાવી રહયા છે? ચીન-બાંગ્લાદેશ-નેપાળ આ બધાએ શુ ધાર્યું છે? અખંડ ભારત સામે માથું ઊંચું કરનારાઓને આટલી હિંમત કેવી રીતે આવી?
  • December 25, 2025

■ભારતની સરહદે આવેલા પડોશી દેશો હવે ભારતના ભાગો ઉપર પોતાનો દાવો કરી રહયા છે તાજેતરમાં બાંગ્લાદેશે તેના નકશામાં ભારતીય પ્રદેશો દર્શાવ્યા ત્યારબાદ નેપાળે તેની ચલણી નોટ ઉપર ભારતીય પ્રદેશો પોતાના…

Continue reading
Karnataka Accident: સ્લીપર કોચ બસ સામે અચાનક ડિવાઈડર કૂદી ટ્રક આવી ગયો! સળગતી બસમાં 17 મુસાફરોના કરુણ મોત
  • December 25, 2025

Karnataka Accident: કર્ણાટકના હિરિયૂર તાલુકા હદ વિસ્તારમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-48 પર ગોરલાથુ ક્રોસ નજીક આજે(ગુરુવારે) સવારે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 17 લોકોના કરુંણ મોત થયાના અહેવાલ છે, સ્લીપર…

Continue reading
Aravallis Hills: ‘અરવલ્લી’ મામલે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! ‘પર્વતમાળા’ સુરક્ષિત રહેશે! ખાણકામ પર પ્રતિબંધ યથાવત કરાયો!
  • December 24, 2025

Aravallis Hills: અરવલ્લી પર્વતમાળા બચાવવા યુવા વર્ગ દ્વારા સોશ્યલ મીડિયા ઉપર વિરોધ ચાલુ થતાં અને પર્યાવરણવાદીઓ દ્વારા ઠેરઠેર આંદોલનનું બ્યુગલ ફૂંકાતા આખરે કેન્દ્ર સરકારે અરવલ્લી ક્ષેત્રમાં ચાલી રહેલા ખાણકામમાં નવી…

Continue reading
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લો એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો! 2017માં ₹400 કરોડનું કૌભાંડ થયું હતું! લખતર ઠાકોર સાહેબની જમીન મામલે શુ રંધાયું? તપાસ ચાલુ!
  • December 24, 2025

Surendranagar News: સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે.બીન સત્તાવાર અહેવાલો અનુસાર લખતર…

Continue reading
Narendramodi: મિત્રો.. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે! PM મોદીનું સપનું કેમ પૂર્ણ ન થયું? જાણો દિલીપ પટેલે શુ કહ્યું?
  • December 24, 2025

Narendramodi: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમયે દાવો કર્યો હતો કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થઈ જશે!જે મારુ સપનું છે પણ 2025 પૂર્ણ થવા આવ્યું અને હવે 2026 બેસી…

Continue reading
Surendranagar news: લખતરના તલસાણાના સોલાર પ્લાન્ટ જમીન સંપાદનનું કૌભાંડ ખુલતા ખળભળાટ; કલેક્ટર સહિતના અધિકારીઓ સામે તપાસ શરૂ!
  • December 24, 2025

■તલસાણા,નળસરોવર તેમજ ધ્રાંગધ્રાના માલવાણ અને પાટડીમાં સોલાર પ્લાન્ટ જમીન સંપાદનમાં મોટાપાયે ગેરરીતિ! ₹1500 કરોડનું કૌભાંડ સામે આવતા સનસનાટી ■જિલ્લા કલેક્ટરના બંગલે તેમજ તેમના PA જયરાજસિંહ ઝાલાના લખતરમાં આવેલા ઘર પર…

Continue reading
Navneet Rana: હિન્દુસ્તાન બચાવવા દરેક હિન્દૂ ચાર બાળકો પેદા કરે! ભાજપના નેતાએ આપી સલાહ
  • December 24, 2025

Navneet Rana: મહારાષ્ટ્ર ભાજપના નેતા નવનીત રાણાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે હિન્દૂ દેશને જો બચાવવો હોયતો દરેક હિન્દુઓએ ઓછામાં ઓછા 3 થી 4 બાળકો…

Continue reading
Save Aravalli: ‘અરવલ્લી’ મામલે કોંગ્રેસ-ભાજપના રાજકારણ વચ્ચે લોકો સ્વયંભૂ આંદોલનમાં જોડાઈ રહયા છે! જુઓ નેતાઓની પ્રતિક્રિયા
  • December 24, 2025

Save Aravalli: અરવલ્લી પર્વતમાળા ઉપર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અરવલ્લીનો મોટાભાગનો હિસ્સો નાશ થવાની ઉભા થયેલા જોખમ વચ્ચે લોકોમાં અરવલ્લી બચાવવા વિરોધ આંદોલન શરૂ થયું છે અને રાજસ્થાનમાં ભાજપ અને…

Continue reading

You Missed

Congress Attack On Pm Modi: શુભેન્દુ અધિકારીના શપથ બાદ કોંગ્રેસનો વીડિયો હુમલો, PM મોદીના જૂના નિવેદનને લઈને BJP પર સાધ્યું નિશાન
Arvind Kejriwal: ‘મોદી રાજમાંથી મુક્તિ અપાવશે પંજાબ’, કેજરીવાલે PM મોદીની ઔરંગઝેબ સાથે કરી તુલના
Sabarmati Jail Sewage Water Farming: સાબરમતી જેલના ‘ઝેરી’ શાકભાજી? ગટરના પાણીથી થતી ખેતીનો પર્દાફાશ!
Abhishek Banerjee: શુભેન્દુ અધિકારી CM બનતા અભિષેક બેનર્જીનો ભાજપ પર પ્રહાર, ચૂંટણી પ્રક્રિયા અને એજન્સીઓની ભૂમિકા પર ઉઠાવ્યા સવાલ
Gujarat 50 lakh houses promise: નરેન્દ્ર મોદીના ગુજરાત ચૂંટણી ૨૦૧૨ના વચનોનું સરવૈયું, કેટલા મકાનો મળ્યા?
Palanpur Haridwar Fraud Case: પાલનપુરમાં ‘ચાલો હરિદ્વાર’ના નામે મોટું કૌભાંડ, ઠગબાજોએ લોકોની આસ્થાને બનાવી કમાણીનું સાધન