Akhilesh Yadav: અખિલેશ યાદવની બદલાતી રાજનીતિ? શંકરાચાર્ય સાથેની નજીકતાથી ઉત્તર પ્રદેશમાં નવી ચર્ચા
  • August 4, 2026

Akhilesh Yadav: ઉત્તર પ્રદેશની રાજનીતિમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી એક એવો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં છે, જેમાં ધર્મ, રાજકારણ અને ચૂંટણીની વ્યૂહરચના ત્રણેય એકસાથે જોવા મળી રહ્યા છે. જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ…

Continue reading
Ram Mandir Donation Theft: અયોધ્યામાં રામ મંદિરને લઈને RSS અને VHP વચ્ચે આંતરિક ખેંચતાણ
  • July 16, 2026

Ram Mandir Donation Theft: અયોધ્યાનું શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ હાલમાં ભારે વિવાદોના વંટોળમાં ફસાયેલું છે. મંદિરના ચઢાવાની રકમમાં કથિત ચોરીના મામલે અયોધ્યાના સંતો અને કાર્યકરોમાં ભારે રોષ જોવા…

Continue reading
BJP Religious Opposition: શું ભાજપના પાયાના પથ્થર ગણાતા ધાર્મિક સમર્થકો હવે સરકારની સામે પડ્યા છે?
  • July 12, 2026

BJP Religious Opposition: છેલ્લા ઘણા સમયથી ધર્મના ક્ષેત્રમાં જે એકહથ્થુ વર્ચસ્વ જોવા મળતું હતું, તેમાં હવે ગાબડાં પડવા લાગ્યા છે. જે વિપક્ષને રાજકીય મેદાનેથી ખતમ કરી દેવામાં આવ્યો હતો, તે…

Continue reading
Ram Mandir SIT Chief: રામ મંદિર તપાસ પર સવાલ, SIT પ્રમુખ IAS અધિકારી પોતે IPC 420 કેસમાં આરોપી
  • July 10, 2026

Ram Mandir SIT Chief: અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં દાનના નાણાંની કથિત ચોરી અને ગેરરીતિની તપાસ અત્યારે દેશભરમાં ચર્ચાનો વિષય બની છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે જે સ્પેશિયલ…

Continue reading
Sangh Parivar Ram Mandir: રામ મંદિર ફંડ ગેરરીતિ મામલે સંઘ મૌન કેમ? પારદર્શક તપાસની માંગ તેજ
  • July 10, 2026

Sangh Parivar Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં દાનના નાણાંની કથિત લૂંટ અને ગેરરીતિના મામલાએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. પોતાની જાતને ચરિત્ર નિર્માણ માટે પ્રતિબદ્ધ ગણાવતું હિન્દુત્વવાદી સંગઠન અને…

Continue reading
Congress on Ram Mandir: કોંગ્રેસે કહ્યું- પીએમ મોદી માફી માંગે, ચંપત રાયની ધરપકડ કરો, રામ મંદિર ટ્રસ્ટ ભંગ કરો
  • July 10, 2026

Congress on Ram Mandir: અયોધ્યાના રામ મંદિરમાં થતી દાનની રકમની ગેરરીતિ અને કથિત ચોરીને લઈને દેશભરમાં રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે મોટો વિવાદ વકર્યો છે. કોંગ્રેસ પક્ષે આ મામલે અત્યંત ગંભીર…

Continue reading
VHP on Ram Mandir Donation Theft: રામ મંદિર દાન ચોરી મામલે VHP અધ્યક્ષ આલોક કુમારની માંગ, પ્રિયંકા ગાંધી, કેજરીવાલ અને રામ ગોપાલ યાદવની પૂછપરછ કરવાની અપીલ
  • July 6, 2026

VHP on Ram Mandir Donation Theft: વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ અને વરિષ્ઠ વકીલ આલોક કુમારે અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે તપાસ કરી રહેલા અધિકારીને એક સત્તાવાર પત્ર લખીને…

Continue reading
Ram Mandir Donation Theft: રામ મંદિર દાન ચોરી, આરોપીઓના વૈભવી મહેલ પર બુલડોઝરની લટકતી તલવાર
  • July 3, 2026

Ram Mandir Donation Theft: અયોધ્યાના રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા આપવામાં આવેલા દાનમાં થયેલી કથિત ચોરીના મામલાએ હવે એક ગંભીર વળાંક લીધો છે. તપાસ એજન્સીઓ અને વહીવટીતંત્ર હવે આ કેસના મુખ્ય…

Continue reading
Ram Mandir Donation Scam: અયોધ્યા રામ મંદિર ચઢાવા વિવાદમાં કોંગ્રેસની મોટી માંગ, ચંપત રાય અને નૃપેન્દ્ર મિશ્રાની ધરપકડ તથા ટ્રસ્ટ ભંગ કરવાની અપીલ
  • July 1, 2026

Ram Mandir Donation Scam: અયોધ્યામાં નિર્મિત ભવ્ય રામ મંદિરમાં ચઢાવા અને દાનની રકમમાં ગેરરીતિનો કથિત વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. મંગળવારે કોંગ્રેસ પક્ષે આ મામલે આક્રમક વલણ અપનાવતા…

Continue reading
Champat Rai Resignation: ચંપત રાય અને અનિલ મિશ્રનું રાજીનામું, નૈતિકતા વગરના નૈતિક આધારની મજાક!
  • June 29, 2026

Champat Rai Resignation: અયોધ્યામાં નિર્માણાધીન ભવ્ય રામ મંદિરના ચઢાવામાં થયેલા કથિત ગબન અને ભ્રષ્ટાચારના મામલાએ દેશભરમાં આસ્થાના કેન્દ્રને આંદોલિત કરી દીધું છે. શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટી…

Continue reading

You Missed

Jantar Mantar Protest: જંતર-મંતર પ્રદર્શનને મદદ કરનાર રેસ્ટોરાં પોલીસના રડાર પર? અનેક સંચાલકોના ગંભીર આક્ષેપ
Gujarat Farmers Protest: દોઢ વર્ષથી લડતું ગામ ચોરડી, સૌરાષ્ટ્રના 100 ગામોની વીજ કંપની સામે લડાઈ, જામનગરની 3 ગીગા વોટ વીજળી, ખેતી બરબાદ
Datia Bypoll BJP: 6,016 મતોથી હાર બાદ ભાજપનો મોટો નિર્ણય, દતિયા જિલ્લા એકમ ભંગ
Bhogapuram Airport Inauguration: ભોગપુરમ એરપોર્ટના ભવ્ય ઉદ્ઘાટનને લઈને ખર્ચ પર સવાલો, જાહેર માહિતીના અભાવે ચર્ચા તેજ
Mehbooba Mufti Protest: મહબૂબા મુફ્તીએ કલમ 370 હટાવવાના નિર્ણયના વિરોધમાં પ્રદર્શન કર્યું, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વધારાઈ
Special court NEET case: NEET-UG 2026 કેસથી સ્પેશિયલ કોર્ટમાં શરૂ થશે પ્રથમ ટ્રાયલ, 23 વર્ષથી અટવાયેલા 26 CBI કેસોનું શું થશે?