PM Modi Bihar Visit: આતંકી હુમલાથી દેશ શોકમગ્ન, મોદી બિહારમાં પંચાયતીરાજ દિનની ઉજવણીમાં!
  • April 24, 2025

PM Modi Bihar Visit: પહેલગામ આતંકી હુમલા બાદ વડાપ્રધાન મોદી બિહારમાં પહોંચ્યા છે. કારણ કે બિહારની ચૂંટણી યોજવાના દિવસો દૂર નથી. બિહાર પહોંચી મોદીએ ફરીએકવાર વર્ષ 2016 જેવા જ હુંકાર…

Continue reading
Pahalgam Terrorist Attack: હુમલાનું આયોજન માસ્ટરમાઇન્ડ સૈફુલ્લાહ 2 મહિનાથી કરી રહ્યો હતો!
  • April 23, 2025

Pahalgam Terrorist Attack updates: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સેનાએ આતંકવાદીઓની શોધ શરૂ કરી દીધી છે. સેનાની સાથે, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસ પણ સર્ચ ઓપરેશનમાં સામેલ છે.…

Continue reading
Supreme Court: ‘મોદી’ રાજમાં ઉપરાષ્ટ્રપતિ અને ભાજપ સાંસદ સુપ્રિમ કોર્ટનો વિરોધ કેમ કરે છે?, જુઓ વીડિયો
  • April 21, 2025

Supreme Court opposition: હાલ ભારતનું ન્યાયતંત્ર શંકાના ઘેરામાં આવ્યું છે. જ્યારથી ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સુપ્રિક કોર્ટ સામે સવાલ કર્યા છે, ત્યારથી રાજકીય ક્ષેત્રે સહિત દેશમાં ખળભળાટ મચી ગયો છે. ઉપરાષ્ટ્રપતિએ…

Continue reading
PM MODI એ ભક્તને જૂતા પહેરાતાં કહ્યું હવે પછી આવુ ન કરતો!, કોને મોદીભક્તિ ફળી?
  • April 14, 2025

PM Modi devotee wear shoes: વડાપ્રધાન મોદી કોઈને કોઈ સભામાં પોતાને અલગ દેખાડવા અને લોકોનું ધ્યાન ખેંચવા કંઈને કંઈ કિમિયો અપનાવતાં હોય છે. તે કોઈ પણ જગ્યાએ જાય તે કંઈને…

Continue reading
ભારત વિરુધ્ધ નિવેદનો આપનારા યુનુસને મોદી મળ્યા, PMની 56 ઇંચની છાતી ક્યાં ગઈ?, રાહુલનો સવાલ | Gujarat Congress Adhiveshan
  • April 9, 2025

રાહુલ ગાંધીએ અગ્નિવીર ભરતી મુદ્દે શું કહ્યુ? Gujarat Congress Adhiveshan: અમદાવાદમાં કોંગ્રેસનું 64 વર્ષ બાદ બે દિવસીય અધિવેશન ચાલી રહ્યું છે. ગઈકાલે(8 એપ્રિલ) કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક 4 કલાક ચાલી…

Continue reading
PM મોદી અને મોહમ્મદ યુનુસ વચ્ચે મુલાકાત, યુનુસે શું આપ્યું હતુ નિવેદન?
  • April 4, 2025

PM નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ વચ્ચે શુક્રવારે થાઇલેન્ડની રાજધાની બેંગકોકમાં મુલાકાત થઈ હતી. શેખ હસીનાની સરકાર સત્તા પરથી હાંકી કાઢવામાં આવ્યા પછી બંને નેતાઓ…

Continue reading
પાયલ ગોટી પ્રકરણની PM મોદીને જાણ કરાઈ, ગૃહમંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરીયાને છાવરે છે?
  • April 1, 2025

 અમરેલીમાં પાયલ ગોટી સાથે લેટરકાંડમાં અત્યાચાર મુદ્દે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે. AAP નેતા અને બગસરા માર્કેટિંગ યાર્ડના ચેરમેન કાંતિ સતાસીયાએ વડાપ્રધાનને પત્ર લખી ગુજરાતના ગૃહમંત્રી હર્ષ…

Continue reading
મુસ્લીમોના મિત્ર બનવા PM મોદીના પ્રયાસ કેમ?, સંજય રાઉતે કહ્યું આ ઢોંગ છે! | Saugat-E-Modi
  • March 30, 2025

Sanjay Raut on Saugat-E-Modi: ઈદના પવિત્ર તહેવાર પર મોદી સરકાર મુસ્લિમ સમુદાયના લગભગ 40 લાખ પરિવારોને ઈદની ભેટ આપી છે. ‘સૌગત-એ-મોદી’ કીટ લોકોના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. આજે (30…

Continue reading
શું આવું બોલીને મંત્રી મનસુખ માંડવિયાએ PM Modiના “મનનું સુખ” બગાડ્યું!!?
  • March 29, 2025

મોદી સરકારના 10 વર્ષ પછીય તંત્રને કહેવું પડે કે ઢીલી કામગીરી નહીં ચાલે!! જૂનાગઢના મેંદરડા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં મનસુખ માંડવીયાની અધિકારીઓને સૂચના Junagadh । પ્રધાનમંત્રી મોદી પોતાના લાંબા હાથથી પોતાની…

Continue reading
નેતાઓના આ સવલા-જવાબથી ભાજપ સરકારની પોલ ખુલી? | Government
  • March 22, 2025

BJP Government Answer: આમ તો સરકાર RTIના જવાબો આપવાથી બચતી હોય છે. પરંતુ જ્યારે સંસદનું સત્ર ચાલી રહ્યું હોય ત્યારે તો વિપક્ષના પ્રશ્નોના જવાબો આપવા પડે છે. નેતાઓએ કેટલાંક ખુલાસા…

Continue reading