Dhrangadhra Solar Project Corruption: ગ્રીન એનર્જીના નામે ધ્રાંગધ્રાના રણ કાંઠે અબજોનું મહાકૌભાંડ!
  • June 5, 2026

Dhrangadhra Solar Project Corruption: ગુજરાતમાં સોલાર અને વિન્ડ એનર્જી લાવવાના બહાને સરકારે મૂડીપતિઓ માટે ભ્રષ્ટાચારના ખુલ્લા દ્વાર મૂકી દીધા છે. સામાન્ય નાગરિક નાના નિયમનો ભંગ કરે તો તંત્ર લાકડી લઈને…

Continue reading
Surendranagar Mining Royalty Scam: અબજો રુપિયાની કપચી ચાઉં થઈ રહી છે અને ભાજપ સરકારને ઓડકાર પણ નથી આવતો!
  • May 19, 2026

Surendranagar Mining Royalty Scam: ગુજરાતમાં હાલના સમયમાં ખનીજ સંપદાની સરેઆમ લૂંટફાટ ચાલી રહી છે, જેમાં માત્ર બહારના ગુનેગારો કે માફિયાઓ જ નહીં પરંતુ સરકારી અધિકારીઓ અને કેટલાક વગદાર રાજકીય નેતાઓ…

Continue reading
Metasar dalit discrimination: સુરેન્દ્રનગરના મેતાસર ગામમાં દલિતોને કૂવામાંથી પાણી ન ભરવા દીધાનો આક્ષેપ: 6 લોકો સામે ઍટ્રોસિટી હેઠળ ફરિયાદ નોંધાઈ
  • May 18, 2026

Metasar dalit discrimination: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા મેતાસર ગામમાં કૂવેથી પાણી ભરવા જેવી પાયાની બાબતમાં દલિત સમાજના લોકો સાથે ભેદભાવ અને આભડછેટ રાખવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી…

Continue reading
Accident: લખતર-વિરમગામ હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ ઉપર ફરી વળ્યો,7ના કરુણ મોત થતાં અરેરાટી
  • April 13, 2026

Accident: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર-વિરમગામ હાઈવે પર ભાસ્કરપરા નજીક કાળમુખા ટ્રકે પગપાળા જઈ રહેલા સંઘને પાછળથી અડફેટે લેતા સાત પદયાત્રીઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત થતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે. મુંધવા…

Continue reading
Surendranagar: સુરેન્દ્રનગરમાં મતદારોના નામો કમી કરવા મામલે જોરદાર વિરોધ, જુઓ ખાસ ચર્ચા
  • February 13, 2026

Surendranagar: સમગ્ર રાજ્યમાં હાલ ફોર્મ7 ભરીને લાખ્ખો નામ રદ કરવાના થયેલા પ્રયાસો સામે વિપક્ષ દ્વારા ભારે વિરોધ થયો છે ત્યારે આવુજ કઈક સુરેન્દ્રનગરમાં પણ થયું છે.જિલ્લામાં ફોર્મ 7 ભરી મતદાર…

Continue reading
Surendranagar: શુ ધારાસભ્યો માટે ગુજરાતમાં કાયદા અલગ છે ? ઉઠ્યા સવાલ ! જાણો આખો મામલો શુ છે?
  • February 3, 2026

Surendranagar: સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ વિસ્તારમાં વીજ લાઈન મુદ્દે વિરોધ વંટોળ ઉઠ્યો છે અને કેટલાક સવાલો ચર્ચાના ઘેરામાં રહયા છે ત્યારે સ્થાનિક આગેવાન પ્રમોદ મકવાણાએ વિસ્તૃત માહિતી આપી હતી તેઓએ ઉઠાવેલા…

Continue reading
Surendranagar: સુરેન્દ્રનગરના સરોડી ગામે સિલિકોસિસથી 30ના મોતથી હાહાકાર!
  • January 22, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં થાનગઢ તાલુકાના સરોડી ગામ ખાતે આવેલી ખાણના કારણે સીલીકોસીસનો રોગચાળો ફાટી નીકળ્યો છે જેમાં છેલ્લા 9 મહિનામાં 30 લોકોના મોત થયા હોવાની ચોંકાવનારો ખુલાસો થતા ભારે સનસનાટી મચી…

Continue reading
Liqour: ગુજરાતમાં 40,000 બુટલેગરો દારૂનો ધંધો કરે છે! હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં જ 434 બુટલેગરો દારૂ વેચે છે! જુઓ વિશેષ ચર્ચા
  • January 16, 2026

● સુરેન્દ્રનગર જિલ્લામાં 633 બુટલેગરો માત્ર દેશી દારૂ વેચે છે! રાજ્યમાં ઇંગ્લિશ દારૂ વેચતા અનેક બુટલેગરો હોવાનું કહેવાય છે, કરોડોની બે નંબરની કમાણીનો ખેલ Liqour: ગુજરાતમાં દારૂબંધી નામની જ છે…

Continue reading
Surendranagar scam: ભાજપના રાજમાં ₹1500 કરોડના કૌભાંડમાં અનેક મોટી ટોપીઓના નામો સામેલ? શુ સત્ય બહાર આવશે?
  • December 27, 2025

Surendranagar scam: સુરેન્દ્રનગરમાં જમીન એન.એ કરવાના રૂ.1500 કરોડના ખુલેલા કૌભાંડમાં કલેક્ટર સહિત ચાર કર્મચારીઓ વિરુદ્ધ એસીબીએ ગુનો દાખલ કર્યા બાદ ACB દ્વારા કલેકટર રાજેન્દ્ર પટેલની સબંધિત મિલકતો મામલે વધુ તપાસ…

Continue reading
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લો એટલે ભ્રષ્ટાચારનો અડ્ડો! 2017માં ₹400 કરોડનું કૌભાંડ થયું હતું! લખતર ઠાકોર સાહેબની જમીન મામલે શુ રંધાયું? તપાસ ચાલુ!
  • December 24, 2025

Surendranagar News: સુરેન્દ્રનગર કલેક્ટર સામે ઈડીની તપાસ મુદ્દે સૌથી મોટો ખુલાસો થવા પામ્યો છે, કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલ સામે જમીનમાં ભ્રષ્ટ્રાચારને લઈ તપાસ શરૂ થઈ છે.બીન સત્તાવાર અહેવાલો અનુસાર લખતર…

Continue reading

You Missed

Ankita Bhandari Case: અંકિતા ભંડારી કેસના ‘વીઆઈપી’ વિવાદમાં નવો વળાંક, ભાજપના પૂર્વ ધારાસભ્યની ધરપકડ
Chhattisgarh School Prayer: શિક્ષણ કે ધાર્મિક એજન્ડા? છત્તીસગઢની શાળાઓમાં દિવસમાં ત્રણ વખત પ્રાર્થના ફરજિયાત
Akal Takht Bhagwant Mann: પંજાબમાં રાજકીય-ધાર્મિક ભૂકંપ, અકાલ તખ્તે મુખ્યમંત્રી ભગવંત માનને કહ્યા ‘ગુરુ દોષી’
NEET re exam Telegram ban: પરીક્ષા માફિયાઓ સામે કાર્યવાહી કે ડિજિટલ નિયંત્રણ? ૨૨ જૂન સુધી ટેલિગ્રામ પર પ્રતિબંધ
Tribal Identity Crisis: આદિવાસી અનામત પર કોનો હક? સંસ્કૃતિ છોડ્યા પછી પણ બેવડો લાભ લેનારાઓ સામે આક્રોશ!
BJP Alliance Strategy: વાજપેયી-અડવાણીના સહારે ઊભેલા પ્રાદેશિક દિગ્ગજો આજે મોદી-શાહની ભાજપ સામે કેમ બેકફૂટ પર આવ્યા?