DK Shivakumar Karnataka CM: કોંગ્રેસના ‘સંકટમોચક’ કે સત્તાના શિકારી? ડીકે શિવકુમાર બનશે કર્નાટકના નવા મુખ્યમંત્રી
  • May 29, 2026

DK Shivakumar Karnataka CM: કર્નાટકના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહેલા ડીકે શિવકુમાર પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કઈ હદ સુધી જઈ શકે છે, તેનો અંદાજ તેમના દ્રઢ સંકલ્પ પરથી લગાવી…

Continue reading
Siddaramaiah Resigns Karnataka: વોટબેંક માટે ઓબીસીનો ઉપયોગ અને સત્તા આપતી વખતે પોતાના જ નેતા સાથે દગો, કોંગ્રેસની અસલી રાજનીતિ ખુલ્લી પડી!
  • May 28, 2026

Siddaramaiah Resigns Karnataka: કર્ણાટકની રાજનીતિમાં દિલ્હી દરબારની દાદાગીરી અને આંતરિક ખેંચતાણનો વધુ એક મોટો ભોગ લેવાયો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેના કથિત સત્તાના હસ્તાંતરણના વાયદા મુજબ આખરે પોતાના પદ…

Continue reading
SIR Voter List Scam: ભારતમાં હવે જનતા નહી, સરકારી બાબુઓ નક્કી કરશે કોની સરકાર બનશે!
  • May 28, 2026

SIR Voter List Scam: સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચના વિવાદાસ્પદ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે એસઆઈઆર (SIR) ને લીલી ઝંડી આપ્યા બાદ દેશમાં નાગરિકોના બંધારણીય અધિકારો પર મોટો ખતરો ઊભો…

Continue reading
Morarji Desai Narendra Modi Comparison: મોરારજી અને મોદી: બન્ને ગુજરાતી પણ બન્ને વચ્ચે ભયંકર વિરોધાભાસ!
  • May 26, 2026

Morarji Desai Narendra Modi Comparison: ગુજરાતની ધરતીએ દેશને બે શક્તિશાળી વડાપ્રધાનો આપ્યા છે – એક ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈ અને બીજા વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી. પરંતુ આ બંને નેતાઓના દિલ્હી…

Continue reading
Owaisi on Vande Mataram: ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન સમાન દરજ્જો આપવા સામે અસદુદ્દીન ઓવૈસીનો વિરોધ, કહ્યું- દેશ કોઈ દેવી-દેવતાનો નથી
  • May 8, 2026

Owaisi on Vande Mataram: દેશના રાષ્ટ્રીય પ્રતીકો અને ગીતો પ્રત્યેના સન્માનને લઈને ફરી એકવાર રાજકીય જંગ જામ્યો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ સમાન વૈધાનિક…

Continue reading
સૌથી વધુ દગો કોંગ્રેસે કર્યો, હોલસેલ MLAની સપ્લાઈ BJPને, કોઈપણ સંજોગમાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં: Arvind Kejriwal
  • October 5, 2025

Arvind Kejriwal in Goa: આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે 2027 ની ગોવા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ સાથે કોઈપણ જોડાણનો ઇનકાર કર્યો હતો. કેજરીવાલે કહ્યું, “કોઈપણ…

Continue reading
Gujarat politics: મોદીની બે મોઢાની વાત! નરોડા-નિકોલની 2012ની સભામાં શું કહ્યું હતું? | Kaal Chakra
  • August 27, 2025

Gujarat politics: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજ્યો હતો. જે બાદ સભામાં…

Continue reading
INDIA Alliance Protest: વોટ ચોરી મુદ્દે 300 વિપક્ષી સાંસદોએ કરી કૂચ, પોલીસ સાથે થઈ ઝપાઝપી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની અટકાયત
  • August 11, 2025

INDIA Alliance Protest: બિહારમાં મતદાર યાદીમાં ગેરરીતિના આરોપોને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં 300 વિપક્ષી સાંસદોએ સોમવારે (11 ઓગસ્ટ) દિલ્હીમાં પગપાળા કૂચ શરૂ કરી છે. તેઓ સંસદ ભવનથી ચૂંટણી…

Continue reading
મોદી માત્ર શોબાજી કરે છે, કંઈ જ દમ નથી: રાહુલે ભડાસ કાઢી કહ્યું કે મારી આટલી ભૂલો છે! | Rahul Gandhi
  • July 25, 2025

લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી( Rahul Gandhi )એ આજે શુક્રવારે બોલ્યા કે  વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત મળ્યા છે, તેમના કંઈ જ દમ નથી. તેમણે આ પ્રહારો કોંગ્રેસના ‘ઓબીસી…

Continue reading
Telangana: ટનલમાં ફસાયેલા લોકો 48 કલાક વિતવા છતાં બહાર આવ્યા નથી, જાણિતી રેસ્કયૂ ટીમ સિલ્ક્યારા જોડાઈ
  • February 24, 2025

 Telangana: તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લામાં શ્રીશૈલમ લેફ્ટ બેંક કેનાલ (SLBC) સુરંગમાં છેલ્લા 48 કલાકથી 8 મજૂરો ફસાયા છે. ફસાયેલા લોકોમાં બે એન્જિનિયર પણ છે. રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF), અગ્નિશમન સેવા…

Continue reading

You Missed

Airport Lounge Culture: દિલ્હી એરપોર્ટ પર ક્રેડિટ કાર્ડ અને ક્લાસ વોર, એરપોર્ટ લાઉન્જ બન્યું સ્ટેટસ સિમ્બોલ
Jairam Ramesh: ગ્રેટ નિકોબાર પોર્ટ પ્રોજેક્ટ સામે જયરામ રમેશના તીક્ષ્ણ સવાલો!
Barmer Demolition Dispute: બાડમેર બુલડોઝર કાંડ, સરહદ પર એકતા તોડવાનું સરકારનું ષડયંત્ર?
India Pedestrian Deaths Report: ભારતમાં પગપાળા ચાલનારાઓ માટે રસ્તા બન્યા જીવલેણ, પાંચ વર્ષમાં 1.8 લાખથી વધુ લોકોએ ગુમાવ્યો જીવ
Ladakh Bandh Protest: લદ્દાખમાં ૨૩ જૂને સંપૂર્ણ બંધનું એલાન, કેન્દ્ર સરકાર પર ૨૨ મેના નિર્ણયોથી ‘પાછા હટવાનો’ નાગરિક સંગઠનોનો આક્ષેપ
Ayush Malik Shamli Conversion Case: શામલીના આયુષ મલિક ધર્મ પરિવર્તન વિવાદે ઊભા કર્યા મોટા સવાલો, શું ભારતમાં હવે પોતાનો ધર્મ પસંદ કરવો પણ ગુનો છે?