Latest Story
Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલPM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણIRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચોPolitics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલIran War: ઈરાન હવે અમેરિકા સાથે કોઈપણ શાંતિ વાર્તામાં ભાગ નહિ લે! યુદ્ધ ફરી શરૂ થવાના અણસાર! મહા વિનાશ સર્જાશેPolitics: દિનમે ભૈયા ઔર રાતમે સૈયા!! નારી શક્તિની વાતો તમને શોભા નથી દેતી!!જાણો મધુ કિશ્વરે મોદીજી માટે શું કહ્યું??West Bengal: સુરતના મૂળ 5000 બંગાળી મતદારો BJPને વોટ આપશે! ભાજપે વૉટર્સને મફતમાં બંગાળ જવા 4 ટ્રેનોની કરી વ્યવસ્થા!Gujarat Politics: કેન્દ્રીય નેતાઓની ગેરહાજરીમાં સ્થાનિક નેતાઓએ ગુજરાતનો ગઢ સાચવવો પડશે! ખરો ટેસ્ટ શરૂ!
ઉદ્યોગપતિઓને 12.3 લાખ કરોડ રૂપિયાની લોનમાફી- ખેડૂતોની ક્યારે?
  • December 17, 2024

દેશમાં મોંઘવારીના કારણે સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ખુબ જ વધારો થઈ ગયો છે. તો બીજી તરફ દેશના ખેડૂતોને પોતાના પાકોનું યોગ્ય વળતર ન મળતા તેઓ દેવાદાર બની રહ્યા છે. ખેડૂતો બેંકો…

Continue reading
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ગોઝારો અકસ્માત; 3 બાળકો સહિત 6ના મોત
  • December 17, 2024

આજે ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ભાવનગરથી તળાજાને જોડતા હાઈવે પર ત્રાપજ નજીક વહેલી સવારે 6:00 વાગ્યે અકસ્માત સર્જાયો હતો. સુરતથી ઉના તરફ જઈ…

Continue reading
પ્રિયંકા ગાંધીએ ભારત સરકારને કહ્યું- ‘ઈન્દિરા ગાંધીની જેમ બાંગ્લાદેશના લઘુમતીઓની રક્ષા કરો’
  • December 16, 2024

વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીએ આજે સંસદમાં 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અને બાંગ્લાદેશની આઝાદીને યાદ કરીને મોદી સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા છે. આજે બાંગ્લાદેશનો સ્વતંત્રતા દિવસ (Bangladesh Independence Day) છે,…

Continue reading
ભારત-શ્રીલંકા વચ્ચે ક્યાં કરારો પર સહમતિ સધાઇ? દિસાનાયકેએ PM મોદીને અપાવ્યો એક મહત્વપૂર્ણ વિશ્વાસ
  • December 16, 2024

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે ભારતના પ્રવાસે છે. સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી. આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, “અમે…

Continue reading
શું ભારત-ચીન LACનો વિવાદ ઉકેલાઇ જશે? અજીત ડોભાલની ચીન મુલાકાત ઉપર વિશ્વની નજર
  • December 16, 2024

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલ આવતીકાલે ચીન સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) અંગે વિશેષ પ્રતિનિધિ સ્તરની વાતચીત કરવા ચીન જઈ રહ્યા છે. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને…

Continue reading
અદાણી-અંબાણીને મોટો આંચકો, સંપત્તિમાં થઈ ગયો એકાએક મસમોટો ઘટાડો!!!
  • December 16, 2024

એલિટ સેંટી બિલિયનેર્સ ક્લબ: ભારતના સૌથી અમીર અરબપતિ અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી (Mukesh Ambani)ને મોટો ઝાટકો લાગ્યો છે. અંબાણી ઉપરાંત અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ…

Continue reading
પાલનપુરની યુવતીએ વીડિયો બનાવીને આત્મહત્યા કરતાં ચકચાર; પ્રેમીને કહ્યું- શાંતિથી મેરેજ કરી લેજે’ને ખુશ રહેજે
  • December 16, 2024

બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરના તાજપુરા વિસ્તારમાં 27 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરતાં ચકચાર જામી છે. આત્મહત્યા કરનાર યુવતીના મોબાઇલમાંથી બે અલગ અલગ વીડિયો સામે આવ્યા છે. જેમાં તે સ્પષ્ટપણે કહી…

Continue reading
રોજગાર આપવામાં ગુજરાત ઠોઠ વિદ્યાર્થી સાબિત થયું; યુપી-બિહાર-કાશ્મીર કરતાં પણ પાછળ
  • December 16, 2024

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે વાઇબ્રન્ટ ગુજરાતના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. આ દરમિયાન ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાથી લઈને તમામ રીતનું વાતાવરણ પુરૂં પાડવાની વાત કરવામાં આવે છે. પરંતુ…

Continue reading
મહારાષ્ટ્ર કેબિનેટ વિસ્તરણઃ 39 મંત્રીઓએ અઢી વર્ષ માટે લીધા શપથ, કામગીરીના આધારે નક્કી થશે કાર્યકાળ
  • December 16, 2024

નવી દિલ્હી: નાગપુરમાં રવિવારે (15 ડિસેમ્બર) મહારાષ્ટ્રની ભાજપના નેતૃત્વવાળી મહાયુતિ સરકારનું કેબિનેટ વિસ્તરણ થયું. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને 39 મંત્રીઓને શપથ અપાવી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું કે આ મંત્રીઓનો કાર્યકાળ…

Continue reading
ગુજરાતીઓ થઇ જાઓ તૈયાર; હવે જઇ શકશો વિઝા વગર રશિયા
  • December 16, 2024

નવી દિલ્હી: ભારતીયો ટૂંક સમયમાં રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે. આ નવી સિસ્ટમ 2025માં કાર્યરત થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જૂનની શરૂઆતમાં અહેવાલો સામે આવ્યા હતા કે રશિયા અને…

Continue reading

You Missed

Social Media: રાજ્યમાં સોશ્યલ મીડિયામાં નેતાઓ છવાયા! છુપા ખર્ચ મામલે ઉઠ્યા સવાલ
PM Modi: “ડુંગળી ખાઈએ છીએ,બસ મગજ નથી ખાતા!” PM મોદીએ આવુ કેમ કહ્યું? જુઓ ખાસ વિશ્લેષણ
IRGC: શુ ઈરાનમાં બળવો થયો? મેજર વાહિદીના હાથમાં નેતૃત્વ છે? IRGC યુદ્ધ વિરામના પક્ષમાં કેમ નથી? શુ હવે ઈરાને આરપાર લડી લેશે? વાંચો
Politics: પ્રજાનું ભલું થયું કે નહીં તે બે નંબરની વાત છે પણ નેતાઓ કરોડપતિ જરૂર થઈ ગયા! સોગંદનામાએ વટાણા વેરી નાખ્યા!
Narendra Modi: કૉંગ્રેસે બનાવેલી રિફાઇનરીનું PM મોદી આજે ઉદ્ઘાટન કરે તે પહેલાંજ તે સળગી ઉઠી! તપાસના આદેશ.
Election: લોકશાહીના પર્વ સમાન ચુંટણીઓને નેતાઓએ મજાક બનાવી દીધી! કાળા નાણાંનો ધૂમ વપરાશ! જુઓ ચોંકાવનારો અહેવાલ