ટ્રક હુમલા બાદ હવે ન્યૂયોર્ક અંધાધૂધ ગોળીબાર, 11 લોકોના મોત
અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 જેટલાં લોકો માર્યા ગયાની જાણકારી છે. અહેવાલ અનુસાર…
Adani: કચ્છમાં અદાણીને જંગલો આપતા CM ભૂપેન્દ્ર પટેલ, જુઓ ખાસ વિશ્લેષણ
Modi: દોસ્ત ઈરાનના સુપ્રીમો ખામેનેઈના મોત અંગે મોદીના ભેદી મૌન સામે ઉઠ્યા સવાલ,જાણો પૂર્વ મંત્રી યશવંત સિન્હાએ શુ કહ્યુ!
BJP: ભિલિસ્તાન મુદે લડત ચલાવનાર પ્રફુલ વસાવા હવે ભાજપમાં જોડાઈ ગયા! નાયબ CM હર્ષ સંઘવીનો માસ્ટર સ્ટ્રોક કે બીજું કંઈ? જુઓ વિશ્લેષણ
Donald Trump: ઈરાનનો 650 જેટલા અમેરિકન સૈનિકોને મોતને ઘાટ ઉતાર્યાનો દાવો! ઈરાન ડુબશે પણ અમેરિકાને સાથે લઈ ડુબશે!
Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?
Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?અમેરિકામાં ન્યુ ઓર્લિન્સ બાદ હવે ન્યુયોર્કની એક નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. આ ઘટનામાં લગભગ 11 જેટલાં લોકો માર્યા ગયાની જાણકારી છે. અહેવાલ અનુસાર…
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 2024-25 હેઠળ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. ભારતીય ટીમ ટેસ્ટ શ્રેણીમાં 1-2થી પાછળ છે. હવે સિરીઝની છેલ્લી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ…
અમેરિકાના લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીની હોટેલ બહાર ટેસ્લા સાયબર ટ્રકમાં વિસ્ફોટ થતાં એક વ્યક્તિનું મોત થયું છે. તો આ ઘટનામાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં…
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં SP રિંગ રોડ આજે સવાર-સવારમાં જ ભયંકર અકસ્માત થયો છે. મંદિરેથી દર્શન કરી પરત આવતાં પતિ-પત્નીને ટક્કર મારતાં ઘટનાસ્થળે જ કરુણ મોત થયા. મોતથી પરિવારમાં ભારે…
ગુજરાતમાં ધાર્મિક સ્થળોની પ્રોપર્ટીને લઈ થતાં ઝઘડાનું પ્રમાણ વધ્યું છે. રાજ્યમાં સંપત્તિને લઈને ફરી એક વાર સાધુઓ વચ્ચે વિવાદ થયો છે. નર્મદા જીલ્લાના ધનેશ્વર મંદિરના આશ્રમમાં સાધુ સંતો વચ્ચે વિવાદ…
ભારતીય રેલવે સ્ટેશન પર મુસાફરોને વ્હીલચેરની સુવિધા સહિત વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. જો કોઈ મુસાફર ચાલવામાં અસમર્થ હોય તો તેવી વ્યક્તિ વ્હીલચેરની સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આ…
ધોરણ 12 સાયન્સની પ્રિલીમ પરીક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 20થી 28 જાન્યુઆરી દરમિયાન આ પ્રિલીમ પરીક્ષા યોજાનારી હતી. 22થી 31 જાન્યુઆરી દરમિયાન JEE-MAINની પરીક્ષા યોજાવાની હોવાના કારણે ધોરણ 12…
નવા વર્ષ 2025ના પ્રથમ દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના હિત માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યો હોવાની માહિતી આપવામાં આવી છે. જોકે, સરકારે કરેલી જાહેરાતથી ખેડૂતોને…
આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક નવા જીલ્લાની જાહેરાત સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ 2024-25ના બજેટમાં…
ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા સફાઈકામદારોના પડતર પ્રાણ પ્રશ્નોને લઈ સંગઠનના પ્રમુખ લાલજી ભગત અરવલ્લીના માલપુરથી દિલ્લી સુધીની દંડવત પ્રણામ યાત્રાનો પ્રારંભ કર્યો છે. આ દંડવત યાત્રામાં સમાજના અગ્રણીઓ જોડાયા હતા.…






















