જામનગર શહેરમાં ફરી એકવાર આખલા યુદ્ધ, લોકોમાં ભય
જામનગર શહેરના જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. શહેરમાં રખડતાં પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ…
Iran War: ઈરાનની ગર્લ્સ સ્કૂલ ઉપર હુમલો કોણે કર્યો? તપાસની માંગ! અમેરિકાએ હાથ ઉંચા કર્યા! તો શું ઈઝરાયેલે કર્યો?
Stock Market Crash 2026: મહાયુદ્ધથી શેરબજાર ધડામ: સેન્સેક્સ 1700 પોઈન્ટ તૂટ્યો, રૂપિયો
Iran war: ₹20,000નું ડ્રોન,₹40 લાખની મિસાઇલ છોડી મહાસત્તાઓને ભારે પડી રહ્યું છે ઈરાન! યુદ્ધ લાંબુ ચાલવાના સંકેત
US Iran war: ઈરાન પર હુમલામાં અમેરિકાને માત્ર 24 કલાકમાં ₹71,000000000 થી વધુનો ખર્ચ થઈ ગયો!
Iran War: ઈરાન ઉપર હુમલો કેટલો વ્યાજબી? નિર્દોષ ભૂલકાં સ્કૂલે ગયા પછી પાછાજ ન આવ્યા! ઈરાનથી આટલી ઈર્ષા કેમ?જાણો વિશ્લેષકો શુ કહે છે?
Farmer: “ગો બેક અમેરિકા” ખેડૂતોનું સૂત્ર: દેશ વ્યાપી આંદોલનની તૈયારી
Liquor: અમદાવાદમાં ગરીબોને જ્યારે ગુંડાઓએ મકાન ખાલી કરવા ધમકી આપી અને આ યુવા નેતાએ કરી એન્ટ્રી! પોલીસની હાલત જોવા જેવી થઈ!
Iran War: ઈરાનમાં સેંકડો બાળકોના મોત થતાં ઈરાન ગિન્નાયું! કહ્યું “હવે કોઈ સમાધાન નહિ!” ઇરાને આ માર્ગ બંધ કરી દેતા વિશ્વમાં ભયંકર મોંઘવારી વધવાની શક્યતા!જામનગર શહેરના જાહેર માર્ગ પર બે આખલાઓ બાખડતાં લોકોમાં ડર જોવા મળ્યો હતો. રાહદારીઓ અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. શહેરમાં રખડતાં પશુઓના કારણે રાહદારીઓ અને વાહનચાલકો માટે પરેશાનીઓ…
પ્રધાનમંત્રી તરીકે મનમોહન સિંહની તે છેલ્લી પત્રકાર પરિષદનો ઉલ્લેખ ઘણીવાર કરવામાં આવે છે, જેમાં પત્રકારોએ તેમને કડક પ્રશ્નો પૂછ્યા હતા. જે પીએમ મોદીને નિશાન બનાવે છે, તે પણ આ પત્રકાર…
92 વર્ષીય પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું છે. ખરાબ તબિયતના કારણે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતુ. પૂર્વ…
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ત્રણ દિવસ કમોસી વરસાદ પડવાની શક્યતાઓ છે. ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડ્યા છે. ત્યારે મહિસાગર જિલ્લામાં આજે શુક્રવારે સવારેથી વરસાદની શરૂઆત થઈ…
સરીસૃપો જીવો રહેણાંક વિસ્તાર અને આવારુ જગ્યાએ આવી ચઢતા હોવાના અનેકવાર બનાવો બને છે. જો કે અચરજની વાત એ છે કે ગઈ રાત્રે પોલીસવડાની કારમાંથી સાપ નીકળ્યો છે. ભરૂચમાં જિલ્લા…
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…
દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ.મનમોહન સિંહે ગુરુવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. ગઈકાલે તેમની તબિયત બગડતાં એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં…
સુરતના સરથાણથી આજે સવારે ખળભળાટ કંપારીભરી ઘટના બની છે. સામૂહિક હત્યાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો છે. સરથાણ વિસ્તારમાં આવેલી સૂર્યા ટાવર સોસાયટીમાં એક યુવકે માતા-પિતા, પત્ની અને બાળક પર ચાકુ…
પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું. તેઓ 92 વર્ષના હતા. પૂર્વ પીએમ લાંબા સમયથી બીમાર હતા. ઘરે બેભાન થયા બાદ તેમને રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા…
ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડતાં ગઈ રાત્રે 8.06 કલાકે દિલ્હી એમ્સમાં લાવવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન અવસાન થયુ હતુ. તેમના અવસાનથી સમગ્ર દેશમાં શોક છે. અવસાન બાદ…


















