મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી
ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં…
Election: ખડગેના નિવેદનને રાજકીય મુદ્દો બનાવીને ભાજપે ગુજરાત અને આસામમાં ફાયદો લેવાનો ખેલ ખેલ્યો!
Gujarat Election: અપમાન છોડો, ભાજપનું ધમકીનું રાજકારણ પણ એટલુંજ ખરડાયેલું છે!
Mumbai: મહારાષ્ટ્રમાં ટેક્સી-રીક્ષા ચાલકોએ મરાઠીમાંજ વાત કરવાનો ‘ફતવો’ જાહેર!
Election: આસામ, કેરળ અને પુડુચેરીમાં કુલ 296 બેઠકો પર આજે મતદાન, મતદારોમાં ભારે ઉત્સાહ
Lebanon: ઈરાન-પાકિસ્તાને લેબનોન પરના હુમલાને સીઝ ફાયરનું ઉલ્લંઘન ગણાવ્યું! ટ્રમ્પે કહ્યું કરારમાં લેબનોનનો સમાવેશ નહિ!
Satire: દેશમાં જ્યાં જ્યાં ચૂંટણીઓ થાય ત્યાં ‘બાંગ્લાદેશીઓ’ હાજર કેમ થઈ જાય છે? પ્રવાસન ઉદ્યોગને વેગ મળ્યો!
Adani: અદાણી વિરુદ્ધ રાજ્યભરના ખેડૂતો એકજૂથ! વીજ લાઇન સામે તા.9 એપ્રિલે અમદાવાદમાં થશે રજુઆત
Narendramodi: ભાજપે 46 વર્ષમાં જનતાને શુ આપ્યું? ભાજપને કેટલો ફાયદો થયો? ડો.જયનારાયણ વ્યાસે શુ કહ્યું? જુઓ વિડીયો
Satire: “ઇઝરાઇલ ઇઝ ફાદરલેન્ડ” મનેતો હવે ખબર પડી કે ‘મહામાનવ’ આવું કેમ બોલ્યા?
Iran War Update: આખરે, ટ્રમ્પ-નેતન્યાહુ યુદ્ધ વિરામ માટે સંમત થયા! ઈરાનની આજની રાત ‘કતલની રાત’ હતી! વિશ્વના દેશોએ રાહતનો શ્વાસ લીધો!ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે ‘વન નેશન-વન ઈલેક્શન’ના બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સપ્તાહે શિયાળુ સત્રમાં…
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ અમદાવાદ પોલીસને સાથે રાખીને ઓપરેશન પુરૂં પાડ્યું અમદાવાદ નજીક આવેલા સાણંદમાં મદ્રેસામાં કામ કરતા એક શંકાસ્પદ વ્યકિતની NIA (નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.…
અલાહાબાદ હાઇકોર્ટના જજ જસ્ટિસ શેખર યાદવની વી.એચ.પી.ના એક કાર્યક્રમ દરમિયાન કરેલી ટિપ્પણીને ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે યોગ્ય ઠેરવી છે. જસ્ટિસ શેખર યાદવે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં યુનિફોર્મ…
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે ઉત્તર પ્રદેશના હાથરસ પહોંચ્યા. અહીં તેમણે વર્ષ 2020માં કથિત ગેંગરેપ પછી જીવ ગુમાવનારી દલિત યુવતીના પરિવાર સાથે મુલાકાત કરી. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર,…
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડ ટેસ્ટ મેચ ત્રીજા દિવસેના પહેલા સત્રમાં જ સમાપ્ત થઈ ગઈ હતી. બાકી રહેલા બે દિવસોમાં ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરના બેટ્સમેન નેટ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા.…
અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કેમ્પ યોજાયો હતો જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીના હસ્તે 56 પાકિસ્તાની લઘુમતી નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કરાયાં છે. અમદાવાદમાં વર્ષ 2017થી 2024 દરમિયાન કુલ…
મહારાષ્ટ્રમાં કેબિનેટ રચનાને લઈને બનેલા સસ્પેન્સ વચ્ચે ડેપ્યુટી સીએમ અજિત પવારે ગુરુવારે એનસીપી (એસપી) પ્રમુખ શરદ પવાર સાથે મુલાકાત કરી. આ દરમિયાન તેમની પત્ની સુનેત્રા પણ હાજર હતી. એનસીપી નેતા…
ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ક્રેમ્લીનમાં રશિયાના પ્રમુખ પુતિનની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી મંત્રણામાં મુખ્ય ભાગ તો સંરક્ષણ અને પ્રાદેશિક સલામતીનો રહ્યો હતો. રાજનાથ સિંહ ઇંડીયા-રશિયા ઇન્ટર…
ભારતમાં આત્મહત્યાઓની ઘટનાઓનો સિલસિલો ખુબ જ ખતરનાક રીતે આગળ વધી રહ્યો છે. સુસાઇડને લઈને આવેલા એક ડેટાએ ચિંતામાં વધારો કર્યો છે. જણાવી દઇએ કે, હાલમાં જ બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ…
હાલમાં દેશમાં મસ્જિદો નીચે મંદિર શોધવાનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ઉત્તર પ્રદેશના સંભલમાં શાહી જૂમ્મા મસ્જિદનો વિવાદ વચ્ચે અજમેરની પ્રસિદ્ધ દરગાહ શરીફના સમાચારો ચર્ચા શરૂ થઈ ગઈ છે. અયોધ્યા…


















